Thursday, July 23 2026 | 09:03:52 PM
Breaking News

રાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપના ખૂબ જ આનંદની વાત છે, ખાસ કરીને સમગ્ર ભારતમાં આપણા મહેનતુ હળદર ખેડૂતો માટે: પ્રધાનમંત્રી

Connect us on:

રાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપનાને અભિનંદન આપતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે હળદર ઉત્પાદનમાં નવીનતા, વૈશ્વિક પ્રમોશન અને મૂલ્યવર્ધન માટે વધુ સારી તકો સુનિશ્ચિત કરશે.

કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ દ્વારા X પરની એક પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ કહ્યું:

“રાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપના ખૂબ જ આનંદની વાત છે, ખાસ કરીને સમગ્ર ભારતમાં આપણા મહેનતુ હળદર ખેડૂતો માટે!

આ હળદર ઉત્પાદનમાં નવીનતા, વૈશ્વિક પ્રમોશન અને મૂલ્યવર્ધન માટે વધુ સારી તકો સુનિશ્ચિત કરશે. તે પુરવઠા શ્રૃંખલાઓને મજબૂત બનાવશે, જેનાથી ખેડૂતો અને ગ્રાહકો બંનેને ફાયદો થશે.”

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

 

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ની 135મી કડી: આત્મનિર્ભર ભારતથી લઈને પર્યાવરણ સુરક્ષા સુધીના મહત્વના સંદેશા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની 135મી કડીમાં દેશભરમાં ચાલી રહેલા …