Wednesday, August 12 2026 | 06:51:22 PM
Breaking News

Regional

મહેસાણાની પ્રથમ નેક્સ્ટ-જેન થીમ આધારિત પોસ્ટ ઓફિસનું ગણપત યુનિવર્સિટીમાં ઉદ્ઘાટન, પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ અને પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્માએ કર્યો શુભારંભ

    એન-જેન પોસ્ટ ઓફિસમાં ડાક સેવાઓ સાથે યુવાનો માટે વાઈ-ફાઈ, કૅફેટેરિયા, મિની લાઇબ્રેરી તથા યુપીઆઈ આધારિત ડિજિટલ પેમેન્ટની પણ સુવિધા – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ ગણપત યુનિવર્સિટીમાં એન-જેન પોસ્ટ ઓફિસ દ્વારા યુવાનોની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ ડાક સેવાઓની વધુ સુગમ પહોંચ – પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્મા   ડાક વિભાગની યુવા કેન્દ્રિત …

Read More »

પોસ્ટમાસ્ટર જનરલ અને વરિષ્ઠ સાહિત્યકાર કૃષ્ણ કુમાર યાદવના જન્મદિવસ નિમિત્તે સ્વદેશી સમાજ સેવા સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જન્મદિવસ અને વર્ષગાંઠ જેવા મહત્વપૂર્ણ પ્રસંગોએ વૃક્ષારોપણ કરીને સમાજને નવી દિશા આપી શકાય છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ ભારતીય પરંપરામાં વૃક્ષો અને છોડને પરમાત્માના પ્રતીક તરીકે માનવામાં આવે છે અને તેમની પૂજા કરવાની પરંપરા રહી છે. આપણી શ્વાસપ્રક્રિયા સુચારુ રીતે ચાલતી રહે તે માટે ઓક્સિજન અત્યંત જરૂરી છે. …

Read More »

શ્રાવણ મહિનામાં ઘેર બેઠા સ્પીડ પોસ્ટથી મેળવો શ્રી સોમનાથ અને કાશી વિશ્વનાથ મંદિરોનો પ્રસાદ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

સોમનાથ માટે ₹270 અને કાશી વિશ્વનાથ માટે ₹251 નો ઈ-મનીઓર્ડર મોકલવો પડશે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનામાં, દરેક ભક્ત ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ મેળવવાની ઇચ્છા રાખે છે. હવે આવા ભક્તોને નિરાશ થવાની જરૂર નથી. ભારતીય ડાક વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા, લોકો ઘરે …

Read More »

ઝી સ્ટુડિયોઝનું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભવ્ય આગમન, સિદ્ધાર્થ રાંદેરિયાની ‘ટોમ એન્ડ ચેરી’ સાથે કરશે શરૂઆત; ટ્રેલર થયું રિલીઝ

ભારતીય મનોરંજન જગતમાં પ્રાદેશિક સિનેમાને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં ઝી સ્ટુડિયોઝે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત કરી છે. આ નવી સફરની શરૂઆત ગુજરાતી સિનેમાના દિગ્ગજ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત ફેમિલી એન્ટરટેનર ‘ટોમ એન્ડ ચેરી’ સાથે થશે. ખાસ વાત એ છે કે ફિલ્મનું ટ્રેલર પણ આજે …

Read More »

કોયુ (Coyu)એ તેના ફ્લેગશિપ ફેશન ડેસ્ટિનેશનના શુભારંભ સાથે અમદાવાદમાં નવી શોધનો આનંદ પહોંચાડ્યો

અમદાવાદ, ઓગસ્ટ 2026: ફેશન હવે માત્ર યોગ્ય આઉટફિટ શોધવા પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે એવી વસ્તુઓની શોધ કરવા વિશે છે જે વ્યક્તિગત, હેતુપૂર્ણ અને વ્યક્તિગત શૈલીને પ્રતિબિંબિત કરતી હોય. ભારતના સૌથી ઝડપથી વિકસતા ફેશન કેપિટલ્સમાંથી એક એવા શહેરમાં આ ફિલોસોફી લાવતા, મહિલાઓ માટેના પ્રીમિયમ મલ્ટી-બ્રાન્ડ ફેશન અને લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન …

Read More »

પોસ્ટ વિભાગની નવી વ્યવસ્થા: હવે સાધારણ ટપાલ ની પણ થશે ઑનલાઇન ટ્રેકિંગ— પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટ વિભાગ મારફતે સાધારણ ટપાલ મોકલ્યા બાદ તે ગંતવ્ય સ્થળે પહોંચી કે નહીં તેની ચિંતા હવે ભૂતકાળ બની જશે. હવે સાધારણ ડાકને પણ ઑનલાઇન ટ્રેક કરી શકાશે. આ માટે સાધારણ  ટપાલ પર પણ બારકોડ લગાવવામાં આવશે, જેના કારણે ટપાલ ક્યાં સુધી પહોંચી છે તેની દરેક તબક્કે ડિજિટલ દેખરેખ અને ટ્રેકિંગ શક્ય …

Read More »

નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે (1 જુલાઈ) : વિશ્વભરમાં ડાક કર્મચારીઓના અતૂટ સમર્પણને અપાય છે સન્માન : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

આજે ભારતીય ડાક માત્ર સંદેશા પહોંચાડવાનું માધ્યમ નથી, પરંતુ દેશના દરેક નાગરિક સુધી વિશ્વાસ, સુવિધા અને સરકારી સેવાઓ પૂરી પાડવા માટે એક શક્તિશાળી તંત્ર બની ગયું છે. વિવિધ સરકારી યોજનાઓ અને જનકલ્યાણકારી સેવાઓ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવામાં પણ ટપાલ કર્મચારીઓ સરકાર અને જનતા વચ્ચે એક મજબૂત તથા વિશ્વસનીય સેતુ તરીકે ઉભરી આવ્યા …

Read More »

પશ્ચિમબંગ દિવસ 2026: શા માટે 20 જૂન પશ્ચિમ બંગાળના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે? જાણો પ્રધાનમંત્રી મોદીનો ખાસ સંદેશ

દર વર્ષે 20 જૂનના રોજ પશ્ચિમબંગ દિવસ (Paschimbang Diwas) ખૂબ જ ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2026 માં પણ આ ખાસ અવસરે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના તમામ ભાઈઓ અને બહેનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોતાના સંદેશામાં પીએમ …

Read More »

ધરતીના ફેફસા’ છે વૃક્ષો, પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ અત્યંત જરૂરી : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પર્યાવરણ સંરક્ષણ આજની સૌથી મોટી જરૂરિયાત છે. આવનારી પેઢીને જીવવા માટે શુદ્ધ ઓક્સિજન મળી રહે તે માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ અને પરિવારના સભ્યની જેમ તેની સંભાળ રાખવી જોઈએ. વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા તાપમાનને પણ આપણે આ વૃક્ષો માધ્યમથી નિયંત્રિત કરી શકીએ છીએ. આ ઉદ્દગાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના …

Read More »

ભારતીય ડાક વિભાગે અમદાવાદ ખાતે ગ્રુપ મંગલમ પર કસ્ટમાઇઝ્ડ ડાક ટિકિટ અને વિશેષ આવરણ જારી કર્યું

ભારતીય ડાક વિભાગ દ્વારા સ્વર્ગીય શ્રી તેજમલજી મંગલ દ્વારા સ્થાપિત ‘ગ્રુપ મંગલમ – 84 વર્ષની સફળ યાત્રા’ વિષયક એક કસ્ટમાઇઝ્ડ ડાક ટિકિટ અને વિશેષ આવરણ જારી કરવામાં આવ્યું. અમદાવાદના નવરંગપુરા સ્થિત મંગલમ વર્લ્ડવાઇડ લિમિટેડ ખાતે આયોજિત સમારોહમાં ગુજરાત પરિમંડળના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવળેશ્વરકર તથા ઉત્તર ગુજરાત ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ …

Read More »