Saturday, December 06 2025 | 03:51:22 AM
Breaking News

Matribhumi Samachar

પરિણામોની સૂચિઃ રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિની ભારત ખાતે સત્તાવાર મુલાકાત

સમજૂતી કરારો (MoUs) અને કરારો સ્થળાંતર અને ગતિશીલતા: ભારત ગણરાજ્યની સરકાર અને રશિયન ફેડરેશનની સરકાર વચ્ચે એક રાજ્યના નાગરિકોની બીજા રાજ્યના પ્રદેશમાં અસ્થાયી શ્રમ પ્રવૃત્તિ અંગેનો કરાર થયો છે. ઉપરાંત, ભારત ગણરાજ્યની સરકાર અને રશિયન ફેડરેશનની સરકાર વચ્ચે અનિયમિત સ્થળાંતર સામે લડવા માટે સહકાર અંગેનો કરાર પણ કરવામાં આવ્યો છે. આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા: ભારત ગણરાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રશિયન ફેડરેશનના આરોગ્ય મંત્રાલય વચ્ચે આરોગ્ય સંભાળ, તબીબી શિક્ષણ અને વિજ્ઞાનના ક્ષેત્રમાં સહકાર અંગેનો કરાર થયો છે. તેમજ, ભારત ગણરાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ અને ગ્રાહક અધિકારોના સંરક્ષણ અને માનવ કલ્યાણ પર દેખરેખ માટેની ફેડરલ સર્વિસ (રશિયન ફેડરેશન) વચ્ચે ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં કરાર કરવામાં આવ્યો છે. દરિયાઈ સહકાર અને ધ્રુવીય જળ : ભારત ગણરાજ્યની સરકારના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય અને રશિયન ફેડરેશનના પરિવહન મંત્રાલય વચ્ચે ધ્રુવીય જળમાર્ગમાં કાર્યરત જહાજો માટેના નિષ્ણાતોની તાલીમ અંગેનો સમજૂતી કરાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભારત ગણરાજ્યના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય અને રશિયન ફેડરેશનના મેરિટાઇમ બોર્ડ વચ્ચેનો સમજૂતી કરાર પણ થયેલ છે. ખાતરો: મેસર્સ જેએસસી ઉરલકેમ (M/s. JSC UralChem) અને મેસર્સ રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ તથા નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ અને ઇન્ડિયન પોટાશ લિમિટેડ વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કસ્ટમ્સ અને વાણિજ્ય (Customs and commerce): ભારત ગણરાજ્યની સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ …

Read More »

23મી ભારત – રશિયા વાર્ષિક શિખર મંત્રણા બાદનું સંયુક્ત નિવેદન

ભારત – રશિયા: વિશ્વાસ અને પરસ્પર સન્માનમાં જડેલી, સમયની કસોટીએ પાર ઉતરેલી પ્રગતિશીલ ભાગીદારી ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન, 23મી ભારત-રશિયા વાર્ષિક શિખર બેઠક માટે 04-05 ડિસેમ્બર, 2025 ના રોજ ભારતની રાજ્ય મુલાકાતે પધાર્યા હતા. બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચેની વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે તેમના સહયોગનો પુનરોચ્ચાર કર્યો હતો. આ વર્ષે ભારત અને રશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીની ઘોષણાની 25મી વર્ષગાંઠ છે, જે મહામહિમ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ઓક્ટોબર 2000 માં ભારતની પ્રથમ  મુલાકાત દરમિયાન સ્થાપિત કરવામાં આવી હતી. નેતાઓએ આ લાંબા સમયથી ચાલી રહેલા અને સમયની કસોટીએ પાર ઉતરેલા સંબંધોના વિશેષ સ્વરૂપ પર ભાર મૂક્યો, જે પરસ્પર વિશ્વાસ, એકબીજાના મૂળભૂત રાષ્ટ્રીય હિતો માટે આદર અને વ્યૂહાત્મક અભિસરણ દ્વારા વર્ગીકૃત થયેલ છે. તેઓએ ભારપૂર્વક જણાવ્યું કે, વહેંચાયેલી જવાબદારીઓ ધરાવતી મુખ્ય શક્તિઓ તરીકે, આ મહત્વપૂર્ણ સંબંધો વૈશ્વિક શાંતિ અને સ્થિરતાના એક આધારસ્તંભ તરીકે ચાલુ રહે છે, જે સમાન અને અવિભાજ્ય સુરક્ષાના આધારે સુનિશ્ચિત થવો જોઈએ. નેતાઓએ રાજકીય અને વ્યૂહાત્મક, લશ્કરી અને સુરક્ષા, વેપાર અને રોકાણ, ઊર્જા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પરમાણુ, અવકાશ, સાંસ્કૃતિક, …

Read More »

રશિયાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ સ્ટેટમેન્ટ

મહામહિમ, મારા મિત્ર, રાષ્ટ્રપતિ પુતિન, બંને દેશોના પ્રતિનિધિઓ, મીડિયાના મિત્રો, નમસ્કાર! ” દોબરી દેન “ આજે 23મી ભારત-રશિયા સમિટમાં રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કરતાં મને આનંદ થાય છે. તેમની યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે આપણા દ્વિપક્ષીય સંબંધો અનેક ઐતિહાસિક સીમાચિહ્નો પાર કરી રહ્યા છે. બરાબર 25 વર્ષ પહેલાં, રાષ્ટ્રપતિ પુતિને આપણી Strategic Partnership (વ્યૂહાત્મક ભાગીદારી) નો પાયો નાખ્યો હતો. …

Read More »

કેન્દ્રીય કૃષિ મંત્રીએ આ ક્ષેત્રમાં ભારત-રશિયા સહકારને ગાઢ બનાવવા માટે રશિયનના કૃષિમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી, શ્રી શિવરાજ સિંહ ચૌહાણે, 4 ડિસેમ્બર 2025 ના રોજ કૃષિ ભવન ખાતે રશિયન ફેડરેશનના કૃષિ મંત્રી, માનનીય સુશ્રી ઓક્સાના લુત સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી, જ્યાં બંને પક્ષોએ ચાલી રહેલા સહકારની ચર્ચા કરી અને ભવિષ્યના સહયોગના ક્ષેત્રોની રૂપરેખા આપી. મંત્રીઓએ નોંધ્યું કે ભારત-રશિયા સંબંધો વિશ્વાસ, મિત્રતા અને પરસ્પર સહકાર પર આધારિત …

Read More »

ઇન્ડિગો સેવાઓમાં વિક્ષેપને પગલે નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુનું નિવેદન

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ફ્લાઇટ શેડ્યૂલ્સમાં ચાલી રહેલા વિક્ષેપને, ખાસ કરીને ઇન્ડિગો એરલાઇન્સના શેડ્યૂલ્સને માટે તાત્કાલિક અને સક્રિય પગલાં લીધા છે. DGCAના ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન્સ (FDTL) ઓર્ડરને તાત્કાલિક અસરથી મુલતવી રાખવામાં આવ્યા છે. હવાઈ સલામતી સાથે કોઈ સમાધાન કર્યા વિના, આ નિર્ણય ફક્ત મુસાફરોના હિતમાં લેવામાં આવ્યો છે, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને અન્ય લોકો જે …

Read More »

ભારતીય ડાક વિભાગ દ્વારા આઈઆઈટી ગાંધીનગરમાં ગુજરાતનું પ્રથમ નવીનીકૃત જેન-Z થીમ આધારિત પોસ્ટ ઓફિસનું શુભારંભ

આઈઆઈટી ગાંધીનગર બન્યું ગુજરાતનું પ્રથમ જેન-Z પોસ્ટ ઓફિસ, યુવાનોને અનુકૂળ વિવિધ સેવાઓ સાથે ભારતીય ડાક વિભાગે આધુનિકીકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતી વખતે ગુજરાતનું પ્રથમ જેન-Z થીમ આધારિત નવીનીકૃત ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (આઈઆઈટી) ગાંધીનગર પોસ્ટ ઓફિસ નું શુભારંભ કર્યોં છે – જેને જનરેશન-Z પેઢી સાથે વધુ નજીકથી જોડાવાના હેતુથી દેશવ્યાપી પહેલના ભાગરૂપે વિકસાવવામાં આવ્યું છે. …

Read More »

સોનાના વાયદામાં રૂ.557 અને ચાંદીના વાયદામાં રૂ.3762નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.13 લપસ્યો

કોમોડિટી વાયદાઓમાં રૂ.29306.53 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.84726.69 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 21189.40 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 31283 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.114040.18 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.29306.53 કરોડનાં કામકાજ …

Read More »

નાગરિકોની સરળતા અને સુરક્ષા માટે હવે ડિજિલોકર પર પાસપોર્ટ વેરિફિકેશન રેકોર્ડ ઉપલબ્ધ

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) હેઠળના રાષ્ટ્રીય ઇ-ગવર્નન્સ વિભાગ (NeGD) એ વિદેશ મંત્રાલય (MEA) સાથે મળીને, DigiLocker પ્લેટફોર્મ પર પાસપોર્ટ વેરિફિકેશન રેકોર્ડ (PVR) ને સક્ષમ કરીને નાગરિક સેવાઓમાં મોટા સુધારાની જાહેરાત કરી છે. DigiLocker એ ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ એક સુરક્ષિત, ક્લાઉડ-આધારિત પ્લેટફોર્મ છે જે ડિજિટલ દસ્તાવેજો અને પ્રમાણપત્રોના ઇશ્યુ, સ્ટોરેજ, શેરિંગ અને ચકાસણીને સક્ષમ કરે છે. આ પહેલ …

Read More »

સમુદ્રરક્ષણ 2.0નું સમાપન, ભારતની દરિયાકાંઠાની સુરક્ષા મજબૂત બની

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ની સ્કૂલ ઓફ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરીટાઇમ સિક્યોરિટી સ્ટડીઝ (SICMSS) એ આજે ભારતીય નૌસેના દિવસ નિમિત્તે તેના મુખ્ય કાર્યક્રમ, સમુદ્રરક્ષણ 2.0 (SAMUNDRARAKSHAN 2.0) ની બીજી આવૃત્તિનું સમાપન કર્યું હતું. આ સંમેલન સાગર (SAGAR) થી મહાસાગર (MAHASAGAR – Mutual and Holistic Advancement for Security and Growth Across Regions) સુધીના વિસ્તૃત વિઝન હેઠળ વિકસિત જ્ઞાનની વહેંચણી અને …

Read More »

સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે PMUY હેઠળ 25 લાખ વધારાના LPG કનેક્શનને મંજૂરી

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) મે 2016માં દેશભરના ગરીબ પરિવારોની પુખ્ત વયની મહિલાઓને ડિપોઝિટ-મુક્ત LPG કનેક્શન પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી. 01.11.2025ની સ્થિતિએ, દેશભરમાં લગભગ 10.33 કરોડ PMUY કનેક્શન્સ હતા. સરકારે પડતર અરજીઓના નિકાલ અને દેશમાં LPG સુલભતાની સંતૃપ્તિ હાંસલ કરવા માટે નાણાકીય વર્ષ (FY) 2025-26 દરમિયાન PMUY હેઠળ …

Read More »