પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા તેમને એક રાજનેતા સમાન શ્રેષ્ઠ ગણાવતા, શ્રી મોદીએ તેમને પ્રશાસક તરીકે બિરદાવ્યા અને દેશના વિકાસમાં તેમના યોગદાનની પ્રશંસા કરી. પ્રધામંત્રીએ X પર પોસ્ટ કર્યું: “શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. પ્રણવ બાબુ …
Read More »એનઇપી 2020 નવીન પહેલ અને સંસાધનો સાથે નાના બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવાના વિઝનનું સમર્થન કરે છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ તે વાત પર ધ્યાન દોર્યું કે એનઇપી 2000 (NEP 2020) નવીન પહેલ અને સંસાધનો સાથે નાના બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવાના દ્રષ્ટિકોણનું સમર્થન કરે છે. કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા X પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ લખ્યું: “કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી @dpradhanbjp એ ગહન શિક્ષણ, સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા અને સાંસ્કૃતિક મૂળની જાળવણી માટે …
Read More »ગુજરાતના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. X પર પ્રધાનમંત્રીના કાર્યાલયના હેન્ડલ પર લખ્યું: “ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjp, PM @narendramodi ને મળ્યા. @CMOGuj” भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંકલનનું વિમોચન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 7, લોક કલ્યાણ માર્ગ પર મહાન તમિલ કવિ અને સ્વાતંત્ર્ય સેનાની સુબ્રમણ્યમ ભારતીના સંપૂર્ણ કાર્યોના સંગ્રહનું વિમોચન કર્યું હતું. મહાન તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, આજનો દિવસ ભારતની સંસ્કૃતિ અને સાહિત્ય, ભારતની આઝાદીની લડતની યાદો અને તમિલનાડુનાં ગૌરવ માટે …
Read More »તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંગ્રહના વિમોચન સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જી, રાવ ઈન્દ્રજીત સિંહ, એલ મુરુગન જી, અને આ કાર્યક્રમના કેન્દ્ર બિંદુ, સાહિત્ય સેવી, સીની વિશ્વનાથન જી, પ્રકાશક વી શ્રીનિવાસન જી, ઉપસ્થિત તમામ વિદ્વાનો… મહિલાઓ અને સજ્જનો… આજે દેશ મહાન કવિ સુબ્રમણ્ય ભારતીજીની જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છે. હું સુબ્રમણ્ય ભારતીજીને મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું. હું તેમને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (11 ડિસેમ્બર, 2024) અશોક મંડપ, રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने …
Read More »
Matribhumi Samachar Gujarati