Saturday, January 17 2026 | 09:10:27 PM
Breaking News

Matribhumi Samachar

શિયાળુ સત્ર 2025ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શિયાળુ સત્ર 2025 શરૂ થતાં પહેલાં સંસદ સંકુલમાં મીડિયાને સંબોધન કર્યું. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આ સત્ર ફક્ત ઔપચારિકતા નથી, પરંતુ દેશની ઝડપી પ્રગતિ માટે નવી ઊર્જાનો આવશ્યક સ્ત્રોત છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું, “હું દ્રઢપણે માનું છું કે આ સત્ર દેશની પ્રગતિને વેગ આપવા માટે …

Read More »

ચાંદીનો વાયદો રૂ.1.79 લાખના ઓલ ટાઇમ હાઇ સ્તરેઃ સોનાના વાચદામાં રૂ.1452નો જંગી ઉછાળો

ક્રૂડ તેલના વાયદામાં રૂ.2નો મામૂલી ઘટાડોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.48725.74 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.104546.69 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 42311.76 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 31245 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.153292.68 કરોડનું ટર્નઓવર નોંધાયું …

Read More »

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન દ્વારા એનઆઈટી કુરુક્ષેત્રના 20મા દીક્ષાંત સમારોહને સંબોધન

ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી સી. પી. રાધાકૃષ્ણન, આજે હરિયાણાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT), કુરુક્ષેત્રના 20મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલતા, ઉપરાષ્ટ્રપતિએ ભારતના પ્રીમિયર ટેકનિકલ સંસ્થાઓમાંની એકની આ સીમાચિહ્નરૂપ ઘટનામાં જોડાવા બદલ પોતાનો વિશેષાધિકાર વ્યક્ત કર્યો હતો. તેમણે NIT કુરુક્ષેત્રને સમૃદ્ધ વારસો, ગતિશીલ વર્તમાન અને દેશમાં તકનીકી શિક્ષણના ધોરણોને આકાર આપતા ભવિષ્ય સાથેની સંસ્થા તરીકે બિરદાવી હતી. તેમણે કહ્યું કે કુરુક્ષેત્ર એક પવિત્ર ભૂમિ છે જે આપણને યાદ અપાવે છે કે અધર્મ ભલે ગમે તેટલો શક્તિશાળી લાગે, ધર્મનો હંમેશા વિજય થશે. ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે દીક્ષાંત સમારોહ માત્ર એક વિધિ નથી પરંતુ તે એક ક્ષણ છે જ્યારે વર્ષોની સમર્પણ ભાવના ગૌરવ, આશા અને તકોથી ભરેલી નવી શરૂઆતમાં પરિવર્તિત થાય છે. વૈશ્વિક પરિવર્તનની ગતિ પર પ્રકાશ પાડતા, તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રિન્યુએબલ એનર્જી સિસ્ટમ્સ, સ્પેસ ટેકનોલોજી, બાયોટેકનોલોજી, સાયબર સિક્યુરિટી અને સેમિકન્ડક્ટર્સમાં થયેલા વિકાસ વિશે વાત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ટેકનોલોજી ઉદ્યોગોને ફરીથી આકાર આપતી અને સમાજની કાર્ય કરવાની રીતને પુન:વ્યાખ્યાયિત કરતી એક શક્તિશાળી સક્ષમકર્તા બની ગઈ છે. તેમણે વિદ્યાર્થીઓને જવાબદારીપૂર્વક નવીનતા લાવવા વિનંતી કરતા કહ્યું કે, “ટેકનોલોજીનો સાચો હેતુ માત્ર પ્રગતિ નથી, પરંતુ ‘પ્રગતિ સાથે ઉદ્દેશ્ય’ છે.” વિદ્યાર્થીઓને સંશોધન, નવીનતા અને ભારત-વિશિષ્ટ સમસ્યા-નિવારણમાં ઊંડાણપૂર્વક ધ્યાન આપવા પ્રોત્સાહિત કરતાં, તેમણે કહ્યું કે આ બે એન્જિનો છે જે ભારતના તકનીકી …

Read More »

‘મન કી બાત’ના 128મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (30.11.2025)

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં આપનું એક વાર ફરી સ્વાગત છે. નવેમ્બરનો મહિનો ખૂબ જ પ્રેરણા લઈને આવ્યો, કેટલાક દિવસ પહેલાં જ 26 નવેમ્બરે ‘સંવિધાન દિવસ’ પર central hallમાં વિશેષ કાર્યક્રમનું આયોજન થયું. વંદે માતરમનાં 150 વર્ષ પૂરાં થવાં પર સમગ્ર દેશમાં થનારા કાર્યક્રમોની ભવ્ય શરૂઆત થઈ. 25 …

Read More »

ભારતના ચૂંટણી પંચે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના સમયપત્રકમાં ફેરફાર કર્યો અને તારીખો એક અઠવાડિયા સુધી લંબાવી

ભારતના ચૂંટણી પંચે 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓના ચાલી રહેલા ખાસ સઘન સુધારા (SIR) માટે સુધારેલુ સમયપત્રક જાહેર કર્યું છે, જેમાં તવારીખને એક અઠવાડિયા આગળ ધપાવીને 01.01.2026 કરવામાં આવી છે.  ખાસ સઘન સુધારા માટે સુધારેલ સમયપત્રક નીચે મુજબ છે: ક્રમાંક એક્ટિવિટી શિડ્યૂલ 1 ગણતરીનો સમય 11.12.2025 (ગુરુવાર) સુધીમાં 2 મતદાન મથકોનું   તર્કસંગતકરણ/પુનઃવ્યવસ્થા 11.12.2025 (ગુરુવાર) સુધીમાં …

Read More »

વાઇસ એડમિરલ સંજય સાધુ, AVSM, NMએ કંટ્રોલર વોરશિપ પ્રોડક્શન એન્ડ એક્વિઝિશન (CWP&A) તરીકેનો ચાર્જ સંભાળ્યો

વાઇસ એડમિરલ સંજય સાધુ, AVSM, NMએ 28 નવેમ્બર 2025ના રોજ યુદ્ધ જહાજ ઉત્પાદન અને સંપાદનના નિયંત્રક તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. 1987માં ભારતીય નૌકાદળમાં કમિશન મેળવ્યા પછી VAdmએ મિકેનિકલ એન્જિનિયરિંગમાં અનુસ્નાતક અને સંરક્ષણ અને વ્યૂહાત્મક અભ્યાસમાં એમફિલની ડિગ્રી ધરાવે છે. 38 વર્ષથી વધુની તેમની શાનદાર કારકિર્દીમાં ફ્લેગ ઓફિસરે અનેક મહત્વપૂર્ણ ઓપરેશનલ, સ્ટાફ અને યાર્ડ નિમણૂકો સંભાળી છે. તેમણે એરક્રાફ્ટ કેરિયર INS વિરાટ અને ફ્રન્ટલાઇન ફ્રિગેટ્સ INS બ્રહ્મપુત્ર અને INS દુનાગિરીમાં વિવિધ હોદ્દાઓ પર સેવા આપી છે. ફ્લેગ રેન્ક પર બઢતી મેળવતા પહેલા તેમણે નેવલ ડોકયાર્ડ (મુંબઈ) ખાતે એડિશનલ જનરલ મેનેજર (પ્રોડક્શન), નેવલ શિપ રિપેર યાર્ડ (કારવાર)ના કોમોડોર સુપરિન્ટેન્ડેન્ટ અને નવી દિલ્હીના નેવલ હેડક્વાર્ટરમાં પ્રિન્સિપલ ડિરેક્ટર મરીન એન્જિનિયરિંગ સહિત અનેક મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે. તેઓ રશિયાથી વિમાનવાહક જહાજ વિક્રમાદિત્યના આધુનિકીકરણ અને સંપાદનમાં પણ સામેલ હતા તેમણે આ પ્રોજેક્ટમાં વિવિધ પદો પર સેવા આપી હતી, જેમાં યુદ્ધ જહાજ દેખરેખ ટીમ (સેવેરોડવિન્સ્ક), રશિયામાં સિનિયર નેવલ એન્જિનિયર ઓવરસીયર નવી દિલ્હીના નેવલ હેડક્વાર્ટરમાં એરક્રાફ્ટ કેરિયર પ્રોજેક્ટ્સના ડિરેક્ટર અને પ્રિન્સિપલ ડિરેક્ટર એરક્રાફ્ટ કેરિયર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ફ્લેગ રેન્ક પર બઢતી મળ્યા પછી તેમણે એડિશનલ ડિરેક્ટર જનરલ વોરશિપ ડિઝાઇન બ્યુરો (સબમરીન ડિઝાઇન ગ્રુપ), ચીફ સ્ટાફ ઓફિસર (ટેકનિકલ), ઇસ્ટર્ન નેવલ કમાન્ડ, એડમિરલ સુપરિન્ટેન્ડેન્ટ ડોકયાર્ડ (વિશાખાપટ્ટનમ) અને ચીફ સ્ટાફ ઓફિસર (ટેકનિકલ), વેસ્ટર્ન નેવલ કમાન્ડ તરીકે સેવા આપી હતી. ફ્લેગ ઓફિસરને પશ્ચિમ અને પૂર્વ કિનારા બંને પર બે મુખ્ય ડોકયાર્ડનું નેતૃત્વ કરવાની અને પશ્ચિમ અને પૂર્વીય નેવલ કમાન્ડ બંનેના ચીફ સ્ટાફ ઓફિસર (ટેકનિકલ) હોવાની વિશિષ્ટ વિશિષ્ટતા છે. તેઓ ગોવાની નેવલ વોર કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમની વિશિષ્ટ સેવા માટે ફ્લેગ ઓફિસરને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પ્રતિષ્ઠિત અતિ વિશિષ્ટ સેવા મેડલ અને નૌસેના મેડલ એનાયત કરવામાં આવ્યો છે. CWP&Aનો કાર્યભાર સંભાળતા પહેલા, ફ્લેગ ઓફિસરે નવી દિલ્હીમાં એડવાન્સ્ડ ટેકનોલોજી વેસલ પ્રોગ્રામના પ્રોગ્રામ …

Read More »

સરકાર અને રાજકીય પક્ષોના નેતાઓની બેઠક આજે યોજાઈ

આજે (30th નવેમ્બર, 2025ના રોજ) નવી દિલ્હીના સંસદ ભવન સંકુલમાં સંસદના આગામી શિયાળુ સત્ર, 2025 સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરવા માટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહના અધ્યક્ષપદ હેઠળ રાજકીય પક્ષોના નેતાઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક કેન્દ્રીય સંસદીય કાર્ય અને લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુ દ્વારા બોલાવવામાં આવી …

Read More »

સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.2777 અને ચાંદીના વાયદામાં રૂ.8316નો ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.27નો સુધારો

કોમોડિટી વાયદાઓમાં રૂ.345488 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.4786340 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.273235 કરોડનાં સાપ્તાહિક કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 30013 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 21થી 27 નવેમ્બરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.5131891.40 કરોડનું ટર્નઓવર નોંધાયું …

Read More »

आयुर्वेद आणि लठ्ठपणा आणि मेटाबॉलिक सिंड्रोमसाठी एकात्मिक दृष्टिकोन या विषयावर, सीसीआरएएस-सीएआरआय, बंगळुरू आंतरराष्ट्रीय परिषद आयोजित करणार

आयुष मंत्रालयाची  आयुर्वेदिक विज्ञान संशोधन परिषद (सीसीआरएएस), त्यांच्या केंद्रीय आयुर्वेद संशोधन संस्था (सीएआरआय), बेंगळुरू च्या माध्यमातून  1–2 डिसेंबर 2025 रोजी ए.व्ही. रामा राव सभागृह, भारतीय विज्ञान संस्था  (IISc), बंगळुरू येथे आयुर्वेद आणि लठ्ठपणा आणि चयापचय आजारासाठी  एकात्मिक दृष्टिकोन या विषयावर दोन दिवसीय आंतरराष्ट्रीय परिषद आयोजित करत आहे. आयुष मंत्रालयाच्या अंतर्गत येणाऱ्या सीसीआरएएस  या स्वायत्त संस्थेच्या  57 व्या स्थापना दिनाच्या निमित्ताने  …

Read More »

ईसीआयनेट हा डिजिटल प्लॅटफॉर्म अधिक वापरकर्ता-अनुकूल बनवण्यासाठी भारतीय निवडणूक आयोगाने मागवल्या सूचना

भारतीय निवडणूक आयोगाने सर्व नागरिकांना ईसीआयनेट (ECINet ) ॲप डाउनलोड करण्याचे आणि ॲपवरील ‘सूचना दाखल करा’ हा टॅब वापरून ॲप सुधारण्यासाठी आपल्या सूचना देण्याचे आवाहन केले आहे. हे 27 नोव्हेंबर 2025 ते 27 डिसेंबर 2025 दरम्यान करता येईल. ईसीआयनेट अ‍ॅपची चाचणी आवृत्ती बिहार विधानसभा निवडणूक 2025 आणि अलिकडच्या पोटनिवडणुकांमध्ये वापरण्यात …

Read More »