ભારતની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL), ભારતીય નૌકાદળના બે મહત્વપૂર્ણ જહાજો, INS ‘અજય’ અને INS ‘નિસ્તાર’ માટે ખાસ સ્ટીલ સપ્લાય કરીને દેશના સંરક્ષણ સ્વદેશીકરણ પ્રયાસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ બે જહાજોમાંથી, INS ‘અજય’ ગત વર્ષે જુલાઈ મહિના દરમિયાન ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (GRSE) દ્વારા લોન્ચ કરવામાં આવ્યું …
Read More »પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટે ખાસ નોંધણી ઝુંબેશ 15 ઓગસ્ટ, 2025 સુધી લંબાવવામાં આવી
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) માટે ખાસ નોંધણી ઝુંબેશ 15 ઓગસ્ટ, 2025 સુધી લંબાવી છે. આંગણવાડી અને આશા કાર્યકરો દ્વારા ચાલી રહેલી ઘરે ઘરે જાગૃતિ-સહ-નોંધણી ઝુંબેશનો હેતુ બધી પાત્ર સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ સુધી પહોંચવાનો અને યોજના હેઠળ તેમની સમયસર નોંધણી સુનિશ્ચિત કરવાનો છે. …
Read More »અમૃત કાલ : વ્યૂહાત્મક ખાતર નીતિ દ્વારા ભારતના ખેડૂતોને સશક્ત બનાવવા
મુખ્ય મુદ્દાઓ છેલ્લા છ વર્ષમાં છ નવા યુરિયા પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે, જેનાથી ઉત્પાદન ક્ષમતામાં 76.2 લાખ મેટ્રિક ટનનો વધારો થયો છે. ભારત વિશ્વભરમાં ખાતરનો બીજો સૌથી મોટો ગ્રાહક અને ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારતે 2023-24માં અત્યાર સુધીનો સૌથી વધુ સ્થાનિક યુરિયા ઉત્પાદન રેકોર્ડ કર્યો છે, જે 314 લાખ મેટ્રિક ટનથી વધુ છે. સાઉદી …
Read More »કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ કરેલ પ્રયાસોનું પરિણામ; પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાની રેલવે સુવિધામાં થશે નોંધપાત્ર વધારો
ભારતીય રેલવે દ્વારા પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને સુધારણા માટે આજે અનેક નવી યોજનાઓ અને ટ્રેનોની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને 11-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા ભાવનગરથી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાનો અને આ …
Read More »ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપનીની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ
ભાવનગર જિલ્લાનાં પ્રવાસે આવેલા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, શ્રમ-રોજગાર, યુવા બાબતો-રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા અને ગ્રાહક બાબતો, ખાદ્ય-સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ ભાવનગર જિલ્લામાં આવેલ કન્ટેનર બનાવતી કંપની આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી.ની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ ભાવનગર – રાજકોટ રોડ ખાતે આવેલ આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. કંપનીમાં તૈયાર થઇ …
Read More »ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ
માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે ગુજરાતના ભાવનગરથી 3 નવી એક્સપ્રેસ ટ્રેન સેવાઓ ભાવનગર – અયોધ્યા એક્સપ્રેસ, રીવા-પુણે (હડપસર) એક્સપ્રેસ અને જબલપુર -રાયપુર એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી ડૉ . મોહન યાદવ અને છત્તીસગઢના માનનીય મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાઈ (રાયપુર) વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. …
Read More »NIFT દમણના 3-દિવસીય ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં કોલ્હાપુરી ચપ્પલનો પ્રવેશ
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) દમણ કેમ્પસ દ્વારા 30 જુલાઈ, 2025 થી 1 ઓગસ્ટ, 2025 સુધી ટેક્સટાઇલ ડિઝાઇન અને ફેશન મેનેજમેન્ટના નવા પ્રવેશ પામેલા બેચના વિદ્યાર્થીઓ માટે 3-દિવસીય ઓરિએન્ટેશન પ્રોગ્રામનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પરંપરાગત ભારતીય સમારોહ સાથે કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓના કપાળ પર બિંદી અને શાંત શાસ્ત્રીય સંગીતનો સમાવેશ થતો હતો. દાદરા …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં આશરે 2,200 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના વારાણસીમાં લગભગ 2,200 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. સભાને સંબોધતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીના પરિવારોને શ્રાવણ મહિનામાં મળવા બદલ હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી. વારાણસીના લોકો સાથેના તેમના ઊંડા ભાવનાત્મક જોડાણને પ્રકાશિત કરતા, શ્રી મોદીએ શહેરના દરેક પરિવારના સભ્યને …
Read More »ચૂંટણી પંચે બૂથ લેવલ અધિકારીઓનું મહેનતાણું બમણું કર્યું; BLO સુપરવાઇઝરનું મહેનતાણું વધાર્યું
સચોટ મતદાર યાદીઓ લોકશાહીનો પાયો છે. મતદાર યાદી તંત્ર, જેમાં ચૂંટણી નોંધણી અધિકારીઓ (EROs), સહાયક ચૂંટણી નોંધણી અધિકારીઓ (AEROs), BLO સુપરવાઇઝર અને બૂથ લેવલ અધિકારીઓ (BLOs)નો સમાવેશ થાય છે, તેઓ સખત મહેનત કરે છે અને નિષ્પક્ષ અને પારદર્શક મતદાર યાદીઓ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી, પંચે BLOsના વાર્ષિક …
Read More »નવસારી ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ‘પી.એમ.કિસાન ઉત્સવ સમારોહ ‘ કાર્યક્રમ યોજાયો
પી.એમ.કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત નવસારી ખાતે ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા કક્ષાનો ‘ પી.એમ.કિસાન ઉત્સવ દિવસ ‘ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે કૃષિલક્ષી વિવિધ યોજના હેઠળ નવસારી ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યા હતા. આ અવસરે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ઈકો ફ્રેન્ડલી ગણેશ મંડળ સ્પર્ધાનું જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોતાના સંબોધનમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કિસાન સન્માન નિધિથી ખેડૂતોને મોટી રાહત મળી છે. દેશના અન્નદાતાઓનો સતત વિકાસ એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી આ સંકલ્પને સાકાર કરી રહી છે. આજે પ્રધાનમંત્રીના વરદ હસ્તે ડી.બી.ટીના માધ્યમથી રજીસ્ટર થયેલ ખેડૂતોને સન્માન નિધિનો 20મો હપ્તો આપવામાં આવે છે જે ખેડૂતને આત્મનિર્ભર બનાવવાની અસરકારક પહેલ સાબિત થઈ છે. તેમણે કૃષિ લક્ષી યોજનાઓની વિગત આપતાં કહ્યું કે, ખેડૂત જગતનો તાત છે અને આ જગતના તાતને યોગ્ય સન્માન મળે તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. તેમજ સંનિષ્ઠ અને પ્રામાણિક પ્રયત્નો કર્યા છે. મંત્રીશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને ‘જળ સંરક્ષણ – જન ભાગીદારી” અભિયાનમાં જોડાવા અપીલ કરી ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરવાનું માર્ગદર્શન આપ્યું હતું. સાથે નવસારી શહેરને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળતા આર્થિક વિકાસના વેગ સાથે નાગરિકોની સુખાકારીમાં વધારો થશે તેમ ઉમેર્યુ હતું. આ ઉપરાંત નવસારી જિલ્લામાં ઈકો ફ્રેન્ડલી મૂર્તિ …
Read More »
Matribhumi Samachar Gujarati