Monday, December 08 2025 | 06:07:22 PM
Breaking News

Matribhumi Samachar

વારાણસીમાં કાશી ઘોષણાપત્રના સ્વીકાર સાથે યુવા આધ્યાત્મિક શિખર સંમેલનનું સમાપન થયું

વિકસિત ભારત માટે ડ્રગ-મુક્ત યુવાનો પર યુવા આધ્યાત્મિક શિખર સંમેલન આજે વારાણસીના રુદ્રાક્ષ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે કાશી ઘોષણાને ઔપચારિક રીતે અપનાવવા સાથે સમાપ્ત થયું. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત, આ શિખર સંમેલનમાં 600થી વધુ યુવા નેતાઓ, 120થી વધુ આધ્યાત્મિક અને સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોના પ્રતિનિધિઓ, શિક્ષણવિદો અને ક્ષેત્રના નિષ્ણાતોએ હાજરી આપી હતી. આ …

Read More »

પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના

મુખ્ય મુદ્દાઓ 16 જુલાઈ, 2025ના રોજ મંજૂર કરાયેલી, આ યોજનાનો હેતુ 100 ઓછા પ્રદર્શન કરતા કૃષિ–જિલ્લાઓને 6 વર્ષ માટે ₹24,000 કરોડના વાર્ષિક ખર્ચ સાથે આવરી લેવાનો છે. તેનો ઉદ્દેશ્ય ઉત્પાદકતા વધારવા, પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવા, સિંચાઈ અને સંગ્રહમાં સુધારો કરવા અને ધિરાણની પહોંચ સુનિશ્ચિત કરવાનો છે. તેનું મુખ્ય ધ્યાન કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ પર રહેશે. આ યોજના 11 મંત્રાલયોની 36 યોજનાઓના સંતૃપ્તિ–આધારિત સંકલનને …

Read More »

INS સંધ્યાયક, પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત સર્વે વેસલ લાર્જ (SVL), મલેશિયાના પોર્ટ ક્લાંગની મુલાકાત લેશે

ભારતીય નૌકાદળના સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત સર્વે જહાજ, લાર્જ (SVL) INS સંધ્યાકે હાઇડ્રોગ્રાફિક સહયોગ માટે 16 થી 19 જુલાઈ 2025 દરમિયાન મલેશિયાના પોર્ટ ક્લાંગની પ્રથમ બંદર મુલાકાત લીધી હતી. આ મુલાકાત ભારતીય નૌકાદળના હાઇડ્રોગ્રાફિક વિભાગ (INHD) અને રાષ્ટ્રીય હાઇડ્રોગ્રાફિક કાર્યાલયના માળખા હેઠળ પ્રાદેશિક હાઇડ્રોગ્રાફિક ક્ષમતા નિર્માણમાં ભારતની વધતી ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે. પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત સંધ્યાક વર્ગનું હાઇડ્રોગ્રાફિક …

Read More »

બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર DRI એ મુસાફર પાસેથી 40 કરોડ રૂપિયાનું 4 કિલોથી વધુ કોકેન જપ્ત કર્યું; એકની ધરપકડ

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના બેંગલુરુ ઝોનલ યુનિટના અધિકારીઓએ ચોક્કસ માહિતીના આધારે 18.07.2025ના રોજ સવારે દોહાથી બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચેલા એક ભારતીય પુરુષ મુસાફરને અટકાવ્યો હતો. તેના સામાનની કાળજીપૂર્વક તપાસ કરતાં જાણવા મળ્યું કે તે બે સુપરહીરો કોમિક્સ/મેગેઝિન લઈ જઈ રહ્યો હતો જે અસામાન્ય રીતે ભારે હતા. અધિકારીઓએ કાળજીપૂર્વક …

Read More »

યુવાનોમાં વ્યસન નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે, ડૉ. મનસુખ માંડવિયા 20 જુલાઈના રોજ વારાણસીમાં શાળાના બાળકો સાથે ફિટ ઈન્ડિયા સન્ડે ઓન સાયકલનું નેતૃત્વ કરશે

દેશની 65 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી ઉંમરની છે, ત્યારે માદક દ્રવ્યોનું સેવન ભારતના યુવાનો સામે સૌથી ગંભીર ખતરો છે, જે તેમને જીવનના એક મહત્વપૂર્ણ તબક્કામાં ફસાવે છે અને રાષ્ટ્રીય પ્રગતિ માટે પડકાર ઉભો કરે છે. આને ધ્યાનમાં રાખીને, માનનીય કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 20 જુલાઈના રોજ વારાણસીમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી કેમ્પસમાં રાષ્ટ્રવ્યાપી ‘ફિટ ઈન્ડિયા …

Read More »

વારાણસીના રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિકસિત ભારત માટે નશા-મુક્ત યુવાનો’ થીમ પર ‘યુવા આધ્યાત્મિક સમિટ’નો પ્રારંભ; ભારતભરમાંથી લગભગ 122 આધ્યાત્મિક અને સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોના 600થી વધુ યુવાનો તેમાં ભાગ લઈ રહ્યા છે

યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે ઉત્તર પ્રદેશના વારાણસીમાં ‘વિકસિત ભારત માટે નશા-મુક્ત યુવાનો’ થીમ પર ‘યુવા આધ્યાત્મિક સમિટ’નો શુભારંભ કર્યો છે. આ સમિટમાં દેશભરના 122 આધ્યાત્મિક અને સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોના 600થી વધુ યુવા સહભાગીઓ ભાગ લઈ રહ્યાં છે. આ પ્રસંગે બોલતા, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે 15 ઓગસ્ટ 2022ના રોજ લાલ કિલ્લા …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના મોતીહારીમાં 7,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના મોતીહારીમાં 7,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. પવિત્ર શ્રાવણ મહિનામાં બાબા સોમેશ્વરનાથના ચરણોમાં નમન કરીને, પ્રધાનમંત્રીએ બિહારના તમામ રહેવાસીઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગ્યા અને પ્રાર્થના કરી હતી. સભાને સંબોધતા, શ્રી મોદીએ કહ્યું કે આ ચંપારણની ભૂમિ છે, એક એવી ભૂમિ જેણે ઇતિહાસ રચ્યો …

Read More »

જૈન આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન (JITO) એક એવું પ્લેટફોર્મ છે જ્યાં નવી ટેકનોલોજી, વિચારો અને નવીનતાઓ વહેંચવામાં આવે છે: લોકસભા અધ્યક્ષ

લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે ભાર મૂક્યો હતો કે ભારતીય યુવાનોને 2047 સુધીમાં વિકસિત ભારત તરફની તેમની યાત્રામાં યોગ્ય માર્ગદર્શન, ટેકનિકલ સહાય અને નીતિનિર્માણની જરૂર છે. આ સંદર્ભમાં, અધ્યક્ષે સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં સામાજિક સંગઠનોની ભૂમિકાને અત્યંત મહત્વપૂર્ણ ગણાવી હતી. શ્રી બિરલાએ અવલોકન કર્યું હતું કે “અંત્યોદય” (છેવાડાની વ્યક્તિનું ઉત્થાન)ની ભાવનાને મૂર્તિમંત …

Read More »

કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલે યુવાનોને 2047 સુધીમાં વિકસિત ભારતના આર્કિટેક્ટ બનવાનું આહ્વાન કર્યું

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયુષ ગોયલે આજે નોઇડામાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ યુનાઈટેડ નેશન્સ મૂવમેન્ટ (IIMUN) કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. વિદ્યાર્થીઓ અને યુવા નેતાઓના ઉત્સાહી મેળાવડાને સંબોધતા, મંત્રીએ યુવાનોને 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે સક્રિયપણે યોગદાન આપવાનો આગ્રહ કર્યો, જેમ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અમૃત કાળ માટે ‘પંચ પ્રણ’ (પાંચ પ્રતિજ્ઞા) હેઠળ કલ્પના કરવામાં આવી …

Read More »

સંરક્ષણ રાજ્યમંત્રીએ હૈદરાબાદ ખાતે DRDOના ડૉ. એપીજે અબ્દુલ કલામ મિસાઇલ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી

સંરક્ષણ રાજ્યમંત્રી શ્રી સંજય સેઠે 16 અને 17 જુલાઈ, 2025ના રોજ હૈદરાબાદ ખાતે DRDOના ડૉ. એપીજે અબ્દુલ કલામ મિસાઇલ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી. તેમણે સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા (DRDL), સંશોધન કેન્દ્ર ઇમારત (RCI) અને મિસાઇલ ક્લસ્ટર પ્રયોગશાળાઓની એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરી (ASL) દ્વારા હાથ ધરવામાં આવતા મિસાઇલ અને શસ્ત્ર પ્રણાલી કાર્યક્રમની સમીક્ષા કરી હતી. રક્ષા રાજ્યમંત્રીએ DRDLના વિવિધ કાર્ય કેન્દ્રો જેમ કે એસ્ટ્રા માર્ક I અને II, વર્ટિકલ-લોન્ચ્ડ શોર્ટ-રેન્જ …

Read More »