રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓની મુલાકાતોનો ડેટા પૂરો પાડવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીર પ્રવાસન વિભાગ તરફથી મળેલી નવીનતમ માહિતીના આધારે, જમ્મુ અને કાશ્મીરમાં સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓની મુલાકાતોની સંખ્યા નીચે મુજબ છે: Year DTVs FTVs 2020 25,19,524 5,317 2021 1,13,14,920 1,650 2022 1,84,99,332 19,985 2023 2,06,79,336 55,337 …
Read More »‘મન કી બાત’ના 124મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (27.07.2025)
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં ફરી એક વાર વાત થશે દેશની સફળતાઓની, દેશવાસીઓની ઉપલબ્ધિઓની. છેલ્લાં કેટલાંક સપ્તાહમાં, સ્પૉર્ટ્સ હોય, સાયન્સ હોય કે સંસ્કૃતિ, ઘણું બધું એવું થયું જેના પર દરેક ભારતવાસીને ગર્વ છે. હમણાં જ શુભાંશુ શુક્લના અંતરિક્ષથી પુનરાગમન અંગે દેશમાં ઘણી ચર્ચા થઈ. જેવા શુભાંશુ ધરતી પર સુરક્ષિત ઉતર્યા, લોકો ઊછળી પડ્યા, પ્રત્યેકના મનમાં …
Read More »જેટલી મજબૂત લોજિસ્ટીક, તેટલી જ મજબૂત સીમાઓ : સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ
વડોદરા ખાતે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ આજે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ કાર્યક્રમને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે કહ્યું હતું કે ભારત તેના માળખાગત સુવિધાઓ અને લોજીસ્ટિક્સ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પરિવર્તન જોઈ રહ્યું છે, જે દેશના આર્થિક વિકાસ માટે મજબૂત …
Read More »સન્ડે ઓન સાયકલ – “કારગિલ વિજય દિવસનું સન્માન”: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં સાબરમતી આશ્રમથી ગુજરાત વિદ્યાપીઠ સુધી સાયકલ યાત્રા યોજાઇ
ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત “સન્ડે ઓન સાયકલ”ની 33મી આવૃત્તિની ભવ્ય ઉજવણી અને કારગીલ વિજય દિવસના શહીદોને ખાસ ભાવભીની શ્રધ્ધાંજલિ સાથે સમાપ્ત થઈ. આ પ્રસંગે, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અમદાવાદમાં સવારે 7:00 વાગ્યે સાબરમતી આશ્રમથી 800 લોકો સાથે સાયકલ ચલાવી હતી. જેમાં CISF, CRPF, BSFના કર્મચારીઓ, NSS, NYKSના સ્વયંસેવકો અને સ્થાનિક …
Read More »પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની માલદીવની રાજકીય યાત્રા
ક્રમાંક કરાર/એમઓયુ 1. માલદીવને લાઇન ઓફ ક્રેડિટ (LoC)માં રૂ. 4,850 કરોડનો વધારો 2. ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલા LoC પર માલદીવની વાર્ષિક દેવાની સેવા જવાબદારીઓમાં ઘટાડો 3. ભારત-માલદીવ મુક્ત વેપાર કરાર (IMFTA) પર વાટાઘાટોનો પ્રારંભ 4. ભારત-માલદીવ રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 60મી વર્ષગાંઠ પર સ્મારક ટપાલ ટિકિટનું સંયુક્ત વિમોચન ક્રમાંક ઉદ્ઘાટન / સોંપણી 1. ભારતની ખરીદદાર ક્રેડિટ …
Read More »કારગિલ વિજય દિવસ 2025
પ્રસ્તાવના આ વર્ષે સમગ્ર રાષ્ટ્ર 26મા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવા માટે એક થઈ રહ્યું છે, જે ભારતના ઇતિહાસમાં ગૌરવના દીવાદાંડીની જેમ ચમકતો દિવસ છે. આ દિવસ 1999ના ભવ્ય વિજયની ઉજવણી કરે છે જ્યારે આપણા સૈનિકોએ બરફથી ઢંકાયેલા શિખરો અને અવિરત ગોળીબારનો સામનો કરીને અજોડ હિંમત અને અતૂટ સંકલ્પ સાથે કારગિલ શિખરો પર …
Read More »“રન ફોર વિક્ટ્રી”: શહીદોના સન્માનમાં 2000થી વધુ લોકોએ 10 કિમી મેરાથોનમાં ભાગ લીધો
26 જુલાઇ 1999ના દિવસે ભારતનો પાકિસ્તાન સાથે કારગિલ યુદ્ધમાં વિજય થયો હતો. કારગિલ વિજય પછી તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો ત્યારથી કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે દર 26 જુલાઇના રોજ ભારતમાં કારગીલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે ગાંધીનગર …
Read More »કારગિલ વિજય દિવસ: 1999માં ભારતની જીત સુનિશ્ચિત કરનારા સૈનિકોના અદમ્ય સાહસ અને બલિદાનને રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપે છે
1999માં ભારતના ઐતિહાસિક વિજયની યાદમાં દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે, જે માતૃભૂમિની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સશસ્ત્ર દળોના બહાદુરોને રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. આ દિવસ નિમિત્તે, સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથ સિંહે 26 જુલાઈ, 2025ના રોજ નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (NWM) ખાતે શહીદ નાયકોને પુષ્પાંજલિ અર્પણ …
Read More »આયુષ્માન આરોગ્ય મંદિરો અને NHM હેઠળ 10.18 કરોડ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દેશભરમાં 30 વર્ષ અને તેથી વધુ ઉંમરની 10.18 કરોડથી વધુ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનીંગ કરીને મહિલા સ્વાસ્થ્યમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. આ સિદ્ધિ રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિરો (AAM) દ્વારા અમલમાં મુકવામાં આવી રહેલી બિન-ચેપી રોગો (NCDs)ની સ્ક્રીનીંગ, નિવારણ અને વ્યવસ્થાપન માટેની વસ્તી-આધારિત પહેલનો એક ભાગ છે. આ પહેલ 30 થી 65 વર્ષની મહિલાઓને …
Read More »અમદાવાદ જીપીઓ અને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ખાસ રાખડી કાઉન્ટરનું કર્યું ઉદ્ઘાટન
રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે અને આ માટે ડાક વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ જીપીઓ અને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે ખાસ રાખડી કાઉન્ટરનું ઉદ્ઘાટન કર્યું. રક્ષાબંધનમાં મોકલવા માટે પોસ્ટ ઓફિસો દ્વારા ખાસ ડિઝાઇન કરેલા રંગબેરંગી ડિઝાઇનર …
Read More »
Matribhumi Samachar Gujarati