Thursday, December 11 2025 | 05:45:13 AM
Breaking News

Matribhumi Samachar

સરકાર અને રાજકીય પક્ષોના નેતાઓની બેઠક આજે યોજાઈ

આજે (30th નવેમ્બર, 2025ના રોજ) નવી દિલ્હીના સંસદ ભવન સંકુલમાં સંસદના આગામી શિયાળુ સત્ર, 2025 સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરવા માટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહના અધ્યક્ષપદ હેઠળ રાજકીય પક્ષોના નેતાઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક કેન્દ્રીય સંસદીય કાર્ય અને લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુ દ્વારા બોલાવવામાં આવી …

Read More »

સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.2777 અને ચાંદીના વાયદામાં રૂ.8316નો ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.27નો સુધારો

કોમોડિટી વાયદાઓમાં રૂ.345488 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.4786340 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.273235 કરોડનાં સાપ્તાહિક કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 30013 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 21થી 27 નવેમ્બરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.5131891.40 કરોડનું ટર્નઓવર નોંધાયું …

Read More »

आयुर्वेद आणि लठ्ठपणा आणि मेटाबॉलिक सिंड्रोमसाठी एकात्मिक दृष्टिकोन या विषयावर, सीसीआरएएस-सीएआरआय, बंगळुरू आंतरराष्ट्रीय परिषद आयोजित करणार

आयुष मंत्रालयाची  आयुर्वेदिक विज्ञान संशोधन परिषद (सीसीआरएएस), त्यांच्या केंद्रीय आयुर्वेद संशोधन संस्था (सीएआरआय), बेंगळुरू च्या माध्यमातून  1–2 डिसेंबर 2025 रोजी ए.व्ही. रामा राव सभागृह, भारतीय विज्ञान संस्था  (IISc), बंगळुरू येथे आयुर्वेद आणि लठ्ठपणा आणि चयापचय आजारासाठी  एकात्मिक दृष्टिकोन या विषयावर दोन दिवसीय आंतरराष्ट्रीय परिषद आयोजित करत आहे. आयुष मंत्रालयाच्या अंतर्गत येणाऱ्या सीसीआरएएस  या स्वायत्त संस्थेच्या  57 व्या स्थापना दिनाच्या निमित्ताने  …

Read More »

ईसीआयनेट हा डिजिटल प्लॅटफॉर्म अधिक वापरकर्ता-अनुकूल बनवण्यासाठी भारतीय निवडणूक आयोगाने मागवल्या सूचना

भारतीय निवडणूक आयोगाने सर्व नागरिकांना ईसीआयनेट (ECINet ) ॲप डाउनलोड करण्याचे आणि ॲपवरील ‘सूचना दाखल करा’ हा टॅब वापरून ॲप सुधारण्यासाठी आपल्या सूचना देण्याचे आवाहन केले आहे. हे 27 नोव्हेंबर 2025 ते 27 डिसेंबर 2025 दरम्यान करता येईल. ईसीआयनेट अ‍ॅपची चाचणी आवृत्ती बिहार विधानसभा निवडणूक 2025 आणि अलिकडच्या पोटनिवडणुकांमध्ये वापरण्यात …

Read More »

पंतप्रधान संग्रहालय आणि ग्रंथालयाने (पीएमएमएल) संशोधकांना मिळवून दिली दुर्मिळ अभिलेखीय संग्रहांची दूरस्थ (ऑनलाईन) उपलब्धता

स्वातंत्र्यापासूनच्या भारताच्या सर्व पंतप्रधानांचा वारसा जपण्यासाठी आणि प्रदर्शित करण्यासाठी समर्पित असलेल्या, पंतप्रधान संग्रहालय आणि ग्रंथालय (Prime Ministers’ Museum and Library – PMML) या अग्रगण्य राष्ट्रीय संस्थेने, आपल्या प्रचंड अभिलेखीय साधनसामुग्रीपर्यंत पोहोचण्याची व्याप्ती वाढवण्यासाठी एक मोठे पाऊल उचलले आहे. पीएमएमएल कडे, 1,300 हून अधिक व्यक्ती आणि संस्थांशी संबंधित 25 दशलक्षाहून अधिक दस्तऐवज समाविष्ट असलेला दुर्मिळ …

Read More »

ऑपरेशन सिंदूर हे नागरी-लष्करी समन्वयाचे एक उत्तम उदाहरण आहे – संरक्षण मंत्री

“प्रशासकीय यंत्रणेने सशस्त्र दलांसोबत अखंडपणे काम करून महत्त्वाची माहिती पोहोचवत जिथे जनतेचा विश्वास निर्माण केला,अशा नागरी-लष्करी समन्वयाचे ऑपरेशन सिंदूर हे एक उत्तम उदाहरण आहे, ” असे संरक्षणमंत्री राजनाथ सिंह यांनी म्हटले आहे. तरुण प्रशासकीय अधिकाऱ्यांना राष्ट्रीय हितांचे रक्षण करण्यातील त्यांची महत्त्वाची भूमिका समजून घेण्याचे आणि शूर सैनिकांप्रमाणे अशा गंभीर परिस्थितींसाठी नेहमीच …

Read More »

भारत सरकार आणि आशियाई विकास बँक यांच्यात 1 लाख अमेरिकन डॉलर्सच्या तांत्रिक सहाय्य अनुदानासह चार राज्यातील विकास प्रकल्पांसाठी 80 कोटी अमेरिकन डॉलर्सच्या कर्ज करारावर स्वाक्षरी

भारत सरकार आणि आशियाई विकास बँक (एडीबी) यांनी काल महाराष्ट्र, मध्य प्रदेश आणि गुजरातमधील प्रकल्पांसाठी 80 कोटी अमेरिकन डॉलर्सपेक्षा जास्त किमतीच्या तीन कर्ज करारावर स्वाक्षऱ्या केल्या. कर्ज करारांना अंतिम रूप देण्यासाठी आशियाई विकास बँकेसोबत भारत सरकारच्या सहभागाचे नेतृत्व आर्थिक व्यवहार विभागाच्या संयुक्त सचिवांनी (एडीबी आणि जपान) केले, ज्यांच्या मार्गदर्शनाखाली कर्ज …

Read More »

EIMA Agrimach India 2025 નું સમાપન; કૃષિ મંત્રાલય દ્વારા ખેતી ક્ષેત્રે ગ્રીન ફ્યુઅલ-આધારિત તકનીકો અપનાવવાની હિમાયત

કૃષિ મશીનરી, સાધનો અને કૃષિ-ટેક સોલ્યુશન્સ પરના 9મા આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને પરિષદ ‘EIMA Agrimach India 2025’નું આયોજન FICCI અને ઇટાલિયન કૃષિ ઉદ્યોગ સંસ્થા FederUnacoma દ્વારા ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સહયોગથી સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું, જેનું આજે ભવિષ્યમાં ગ્રીન-ફ્યુઅલ આધારિત કૃષિ મશીનરી પર ધ્યાન કેન્દ્રિત કરવાના આહ્વાન સાથે સમાપન થયું. નવી દિલ્હીમાં PUSA ખાતે IARI ગ્રાઉન્ડ …

Read More »

ટેલિકમ્યુનિકેશન વિભાગ (DoT), ગુજરાત LSA દ્વારા આર.સી. ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ખાતે સાયબર સુરક્ષા અને સંચાર સાથી એપ પર સેમિનારનું આયોજન

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ (DoT), ગુજરાત લાયસન્સ સર્વિસ એરિયા (LSA) દ્વારા 28.11.2025 ના રોજ આર.સી. ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ખાતે સાયબર સુરક્ષા અને સંચાર સાથી એપ પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સહિત 150થી વધુ સહભાગીઓએ સક્રિય ભાગ લીધો હતો. શ્રી અજય કોઠારી, ડાયરેક્ટર (DIU) દ્વારા સંચાલિત આ સત્રનો હેતુ વિદ્યાર્થીઓને આજના ડિજિટલ યુગમાં સાયબર છેતરપિંડીના વધતા જોખમો અને સાયબર છેતરપિંડીમાં ટેલિકોમ સંસાધનોના દુરુપયોગને રોકવા માટે DoTની પહેલ વિશે શિક્ષિત કરવાનો હતો. શરૂઆતમાં, સહભાગીઓને સંચાર સાથી પોર્ટલ (https://sancharsaathi.gov.in) અને એપ વિશે પરિચય કરાવવામાં આવ્યો, જે મોબાઇલ વપરાશકર્તાઓને સશક્ત કરવા અને ડિજિટલ સલામતી જાગૃતિ વધારવા માટે DoT દ્વારા એક પહેલ છે. સંચાર સાથી તેના છત્ર હેઠળ વિવિધ નાગરિક-કેન્દ્રીત સેવાઓ પ્રદાન કરે છે, જેનો ઉદ્દેશ્ય વપરાશકર્તાની ગોપનીયતાનું રક્ષણ કરવા, ટેલિકોમ-સંબંધિત છેતરપિંડીને ઘટાડવા અને સબ્સ્ક્રાઇબર્સને વધુ નિયંત્રણ અને પારદર્શિતા …

Read More »

PMMLએ સંશોધકો માટે દુર્લભ આર્કાઇવલ સંગ્રહની રિમોટ એક્સેસ સક્ષમ કરી

પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (PMML)—સ્વતંત્રતા પછીના ભારતના તમામ પ્રધાનમંત્રીઓના વારસાને સાચવવા અને પ્રદર્શિત કરવા માટે સમર્પિત એક અગ્રણી રાષ્ટ્રીય સંસ્થા—તેના વિશાળ આર્કાઇવલ સંસાધનોની પહોંચને વિસ્તૃત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. PMML વિશ્વના દુર્લભ આર્કાઇવલ સામગ્રીના સૌથી મોટા સંગ્રહોમાંના એકનું ઘર છે, જેમાં 1,300થી વધુ વ્યક્તિઓ અને સંસ્થાઓના …

Read More »