ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના યુવા બાબતોનો વિભાગ દ્વારા ગુજરાતના ગાંધીનગરમાં BIMSTEC યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આ કાર્યક્રમનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું. જેમાં BIMSTEC યૂથ સમિટનો શુભારંભ થયો. BIMSTEC યુવા શિખર સંમેલનનો શુભારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 1997માં BIMSTECની રચના થઈ ત્યારથી અમે ઘણી લાંબી મજલ કાપી છે. BIMSTEC ક્ષેત્રમાં આશરે 1.8 અબજ લોકો વસે છે, જે વૈશ્વિક વસતિના લગભગ 22 ટકા અને સંયુક્ત જીડીપી 4.5 ટ્રિલિયન ડોલર ધરાવે છે. તે માત્ર પ્રાદેશિક જૂથ જ નથી, પરંતુ તે આર્થિક સમૃદ્ધિ, સુરક્ષા અને સ્થાયી વિકાસ માટે એક સહિયારું વિઝન છે. વર્ષ 2018માં કાઠમંડુમાં ચોથી BIMSTEC સમિટ યોજાઈ હતી, જેમાં ભારતનાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ BIMSTECનાં માળખાની અંદર યુવાનોનાં જોડાણની કલ્પના કરી હતી, જે આ જ સમિટની શરૂઆત તરફ દોરી જશે. ડૉ. મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું કે, આ શિખર સંમેલન સમગ્ર BIMSTEC દેશોમાં યુવા માનસને સશક્ત બનાવવાની દિશામાં એક પગલું છે. સહયોગને પ્રોત્સાહન આપવું, અનુભવોનું આદાન-પ્રદાન કરવું અને સમગ્ર પ્રદેશમાં યુવાનોની આગેવાની હેઠળના વિકાસને વેગ આપવો તેનો મુખ્ય ઉદ્દેશ્ય …
Read More »એરો ઇન્ડિયા 2025
પરિચય એરો ઇન્ડિયા એશિયાનો સૌથી મોટો એર શો દ્વિવાર્ષિક એર શો અને ઉડ્ડયન પ્રદર્શન છે. જેનું આયોજન બેંગાલુરુમાં થાય છે. આ આયોજન સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગના ડિફેન્સ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે છે. એરો ઇન્ડિયા એ ભારતનું મુખ્ય એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શન છે જ્યાં વૈશ્વિક એરો વિક્રેતાઓ અને ભારતીય વાયુસેના (આઇએએફ) બેક-ટુ-બેક એરોબેટિક ફ્લાઇંગ ડિસ્પ્લેથી દર્શકોને રોમાંચિત કરે છે. આ એક મુખ્ય કાર્યક્રમ છે, જે વૈશ્વિક ઉદ્યોગના નેતાઓ, સરકારી અધિકારીઓ, ટેકનોલોજી નિષ્ણાતો અને સંરક્ષણ વ્યૂહરચનાકારોને એક …
Read More »35મી ઓલ ઈન્ડિયા પોસ્ટલ ક્રિકેટ ટુર્નામેન્ટ મેચ પરિણામ
35મી ઓલ ઈન્ડિયા પોસ્ટલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે જબરદસ્ત ક્રિકેટ એક્શન જોવા મળી હતી કારણ કે ટીમો સેમિફાઈનલમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહી હતી. ટુર્નામેન્ટમાં આગળ વધતી ટીમો નક્કી કરવા માટે ક્વોલિફાયર 1 મેચ અને એલિમિનેટર રાઉન્ડ રમાડવામાં આવ્યા હતા. ક્વોલિફાયર 1માં, ગુજરાત અને રાજસ્થાને જીતીને સેમીફાઈનલમાં પોતપોતાની જગ્યાઓ બુક કરી હતી. ગુજરાત વિ …
Read More »લોકસભા અધ્યક્ષે યુવાનોને શક્તિ અને પ્રેરણા માટે પુસ્તકો તરફ વળવા હાકલ કરી
લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ લોકોને, ખાસ કરીને યુવા દિમાગને, શક્તિ અને પ્રેરણા માટે પુસ્તકો તરફ વળવાનું આહ્વાન કર્યું છે. તેમણે નોંધ્યું હતું કે, પુસ્તકો એ વ્યક્તિગત અને સામાજિક વિકાસ બંનેમાં સાચું માર્ગદર્શક બળ છે. કારણ કે તે જ્ઞાનના કાયમી રેકોર્ડ છે, ભવિષ્યની પેઢીઓ માટે વિચારો અને વારસોનું જતન કરે છે. અધ્યક્ષે યુવાનોને પ્રેરણા અને પડકારોનો સામનો કરવાની શક્તિના …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ ડૉ. ઝાકિર હુસૈનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (8 ફેબ્રુઆરી, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. ઝાકિર હુસૈનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने …
Read More »22 ફેબ્રુઆરીથી નવા ફોર્મેટમાં ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ યોજાશે
ચેન્જ ઓફ ગાર્ડ સમારોહનાં નવા ફોર્મેટમાં બેઠક ક્ષમતામાં વધારો સાથે યોજાશે. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 16 ફેબ્રુઆરી, 2025ના રોજ ઉદ્ઘાટન કાર્યક્રમના સાક્ષી બનશે. ચેન્જ ઓફ ગાર્ડ સમારંભના નવા ફોર્મેટમાં લોકો રાષ્ટ્રપતિ ભવનની પૃષ્ઠભૂમિમાં ક્રિયાશીલ દ્રશ્ય અને સંગીતમય પ્રદર્શન જોઈ શકશે. સમારોહમાં રાષ્ટ્રપતિના બોડીગાર્ડના સૈનિકો અને ઘોડાઓ અને સેરેમોનિયલ ગાર્ડ બટાલિયનના સૈનિકો …
Read More »સોનું અને સોનું-મિનીના વાયદાના પાકતી તારીખના ભાવ નિર્ધારિતઃ ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.23નો સુધારો
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.57076.85 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.7799.46 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.49276.78 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20245 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …
Read More »ડીઆરડીઓએ સંશોધનને કારગત બનાવવા અને વધારવા માટે ડીઆઈએ-સીઓઈમાં પુનવ્યાખ્યાયિત અને ઉન્નત સંશોધન અને મુખ્ય ક્ષેત્રની માહિતી જાહેર કરી
નવી દિલ્હીમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) મુખ્યાલય ખાતે ભવિષ્યવાદી ટેકનોલોજી વ્યવસ્થાપન નિર્દેશાલય (DFTM) એ 07 ફેબ્રુઆરી, 2025ના રોજ DRDO ઇન્ડસ્ટ્રી એકેડેમિયા – સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (DIA-CoEs)માં પુનઃવ્યાખ્યાયિત અને સંવર્ધિત સંશોધન વર્ટિકલ અને થ્રસ્ટ વિસ્તારો પ્રકાશિત કર્યા. જેથી નિર્દેશિત સંશોધનનું ધ્યાન સુવ્યવસ્થિત રખાય અને વધારી શકાય. સંશોધન ક્ષેત્રોના પુનઃસંકલન અને સંવર્ધનમાં DRDO પ્રયોગશાળાઓ અને ઊંડા ટેકનોલોજી …
Read More »એઆઈ-સક્ષમ રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે; ક્ષેત્રવાર ફરિયાદોનું વિશ્લેષણ આપવામાં આવ્યું
ઉપભોક્તા ફરિયાદ નિવારણ વ્યવસ્થાને વધારવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં ભારત સરકારનાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય અંતર્ગત ગ્રાહક બાબતોનાં વિભાગે એઆઇ-સક્ષમ રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન (એનસીએચ) વ્યવસ્થા અપનાવી છે. જે ફરિયાદોનાં ક્ષેત્રવાર વિશ્લેષણ પ્રદાન કરે છે. આ નવી ટેકનોલોજી-સંચાલિત અભિગમનો ઉદ્દેશ ગ્રાહકોના પ્રશ્નો, ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં તેના નિરાકરણની ઝડપ અને કાર્યક્ષમતામાં સુધારો કરવાનો …
Read More »મંત્રીમંડળે સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમને ચાલુ રાખવા અને તેના પુનર્ગઠનને મંજૂરી આપી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે કેન્દ્રીય ક્ષેત્રની યોજના ‘સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ (એસઆઇપી)’ને વર્ષ 2026 સુધી ચાલુ રાખવા અને પુનર્ગઠન કરવા માટે મંજૂરી આપી દીધી છે, જેમાં વર્ષ 2022-23થી 2025-26નાં ગાળા સુધી રૂ. 8,800 કરોડનો ખર્ચ થશે. આ મંજૂરી સમગ્ર દેશમાં માગ-સંચાલિત, ટેકનોલોજી-સક્ષમ અને ઉદ્યોગ સાથે જોડાયેલી તાલીમને સંકલિત કરીને કુશળ, ભવિષ્ય માટે તૈયાર કાર્યબળનું નિર્માણ કરવાની સરકારની …
Read More »
Matribhumi Samachar Gujarati