હિન્દી રાજભાષા હોવા સાથે ભારતની ગૌરવશાળી સાહિત્યિક પરંપરા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધી ભાષા પણ છે. આ માત્ર સંવાદનું માધ્યમ જ નથી, પરંતુ અમારી સંવેદનાઓ, મૂલ્યો અને ઓળખની અભિવ્યક્તિ છે. વર્તમાન સમયમાં હિન્દીની પહોંચ માત્ર ભારત સુધી મર્યાદિત નથી રહી, પરંતુ આ ભાષાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની સશક્ત ઉપસ્થિતિ નોંધાવી છે. વિશ્વના અનેક …
Read More »ભારતીય ડાક એક આધુનિક, સર્વસમાવેશક અને ડિજિટલ ટેકનોલોજીથી સશક્ત સંસ્થા તરીકે પરિવર્તિત – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
ભારતીય ડાક વિભાગની દૂરદર્શિતા અને ‘ડાક સેવા – જન સેવા’ને અનુરૂપ કાર્યશૈલીને કારણે, ગ્રામ્ય અને દુર્ગમ વિસ્તારો સુધી તેની વિશ્વસનીય સેવાઓની પહોંચ સુનિશ્ચિત થઈ છે અને તેને લોકો વચ્ચે એક મહત્વપૂર્ણ તથા અસરકારક સંસ્થા તરીકે સ્થાપિત કરવામાં આવી છે. પોસ્ટ વિભાગે ભારત સરકારની અનેક અગ્રણી યોજનાઓને પોસ્ટ ઓફિસો મારફતે સફળતાપૂર્વક અમલમાં …
Read More »પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ સુરક્ષિત રોકાણ સાથે આર્થિક સશક્તિકરણનું માધ્યમ છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
ભારતીય પોસ્ટ વિભાગ પાયાના સ્તરે નાણાકીય સમાવેશ અને ડિજિટલ ઇન્ડિયાને અસરકારક રીતે અમલમાં મૂકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. “ડાક સેવા – જન સેવા” ના સૂત્રને અનુસરીને, દેશના દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં તેની મજબૂત પહોંચ અને વિશ્વસનીય સેવાઓએ તેને લોકોમાં એક પ્રભાવશાળી સંસ્થા તરીકે સ્થાપિત કરી છે. આ લાગણીઓ ઉત્તર ગુજરાત …
Read More »પોસ્ટ વિભાગ તેના વિશાળ નેટવર્ક દ્વારા નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપી રહ્યું છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
ઈન્ડિયા પોસ્ટ દેશના સૌથી જૂના અને વિશ્વસનીય વિભાગોમાંનું એક છે, જે દાયકાઓથી ભારતના સામાજિક અને આર્થિક વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. આ ડિજિટલ યુગ અને સંદેશાવ્યવહાર ક્રાંતિમાં, પોસ્ટ વિભાગનું વ્યાપક નેટવર્ક અને વિવિધ સેવાઓ તેને લોકોની નજીક લાવે છે. નાણાકીય સુરક્ષા અને આકર્ષક વ્યાજ દરોની વિશેષતાઓ સાથે, પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ પેઢી …
Read More »‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો પોસ્ટ વિભાગ દ્વારા પ્રારંભ, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે પોસ્ટ કર્મચારીઓને અપાવી સ્વચ્છતાની શપથ
ભારત સરકારના “સ્વચ્છ ભારત મિશન” હેઠળ, પોસ્ટ વિભાગે 17 સપ્ટેમ્બરના રોજ “સ્વચ્છતા હી સેવા” 2025 અભિયાન શરૂ કર્યું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પ્રાદેશિક કાર્યાલય ખાતે “મેઘદૂતમ” હોલમાં પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને “સ્વચ્છતા પ્રતિજ્ઞા” આપવી. આ પ્રસંગે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા કલ્પના કરાયેલ સ્વચ્છ …
Read More »પોસ્ટ વિભાગની આધુનિક સેવાઓ અને ડિજિટલ પહેલનો નાગરિકોને લાભ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
પોસ્ટ વિભાગ હાલમાં ડિજિટલ ઇન્ડિયા અને નાણાકીય સમાવેશમાં પોતાની ભૂમિકાને મજબૂત બનાવી રહ્યું છે. તેના વિશાળ નેટવર્ક, સુલભતા અને વિશ્વસનીય સેવાઓને કારણે, કલ્યાણકારી યોજનાઓ સમાજના છેલ્લા વ્યક્તિ સુધી સરળતાથી પહોંચી રહી છે. ડાકઘર નિર્યાત કેન્દ્ર દ્વારા સ્થાનિક ઉત્પાદનો વૈશ્વિક સ્તરે પહોંચ્યા છે. સુરક્ષિત રોકાણ અને આકર્ષક વ્યાજ દરોને કારણે પોસ્ટ ઓફિસ …
Read More »ડાક વિભાગ દ્વારા હિન્દી પખવાડાનું આયોજન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદ માં કર્યો શુભારંભ
હિન્દી માત્ર એક ભાષા નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સંસ્કારો તથા જીવન મૂલ્યોની પ્રબળ સંવાહક છે. સમગ્ર ભારતીયોને એકતાના સૂત્રમાં પરિણમાવતી હિન્દી એ તેવા સૂત્ર સમાન છે, જે આપણને એકબીજાને જોડે છે અને આપણી લાગણીઓને અભિવ્યક્ત કરે છે. પોતાની સહજતા, મધુરતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણના બળ પર હિન્દી ભાષાએ વૈશ્વિક સ્તરે વિશેષ પ્રતિષ્ઠા હાંસલ કરી છે. …
Read More »મહેસાણા જિલ્લામાં ‘પોસ્ટલ બિઝનેસ ડેવલપમેન્ટ અને નાણાકીય સમાવેશ’ મહામેળાનું પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા શુભારંભ
માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજીના યુગમાં, પોસ્ટ વિભાગે એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી 2.0 સાથે એક નવી ઓળખ બનાવી છે અને સેવાઓને વધુ આધુનિક અને મજબૂત બનાવી છે. ડાક વિભાગના વિશાળ નેટવર્ક, વિશ્વસનીયતા, સુલભતા અને સરળ સંદેશાવ્યવહારને કારણે, બધી કલ્યાણકારી યોજનાઓ સમાજના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચી રહી છે. આજે પણ, આકર્ષક વ્યાજ દરોને કારણે, પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ સૌથી વધુ લોકપ્રિય …
Read More »ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કે પૂર્ણ કર્યા 7 વર્ષ, દૂરના વિસ્તારોમાં ડિજિટલ અને કેશલેસ બેંકિંગને પ્રોત્સાહન આપ્યું – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ
ડાક વિભાગના ઉપક્રમ રૂપે સ્થાપિત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કે પોતાના આઠમા સ્થાપના દિવસે ‘આપકા બેંક, આપકે દ્વાર’ ની કલ્પનાને સાકાર કરતાં ‘નાણાકીય સમાવેશ’ અને ‘ડિજિટલ ઇન્ડિયા’ મિશનને નવી ગતિ આપવાનો સંકલ્પ પુનરાવર્તિત કર્યો. આ અવસરે ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે છેલ્લા સાત વર્ષોમાં આઈ.પી.પી.બી.એ ગ્રામીણ …
Read More »પ્રધાનમંત્રી 25-26 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25-26 ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. 25 ઓગસ્ટના રોજ સાંજે 6 વાગ્યે, તેઓ અમદાવાદના ખોડલધામ મેદાન ખાતે 5,400 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. 26 ઓગસ્ટના રોજ સવારે 10:30 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદના હાંસલપુર ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ઘાટન કરશે અને 100 દેશોમાં બેટરી ઇલેક્ટ્રિક વાહનોના નિકાસને લીલી ઝંડી આપશે. તેઓ …
Read More »
Matribhumi Samachar Gujarati