ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણનએ કાશી અને તમિલનાડુ વચ્ચેના અતૂટ સાંસ્કૃતિક સંબંધની ઉજવણી કરતા કાશી તમિલ સંગમમના ચોથા સંસ્કરણના અવસર પર એક વિશેષ વીડિયો સંદેશ આપ્યો. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે 2022માં આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન કાશી તમિલ સંગમમના શુભારંભ પછી, આ પહેલ એક મુખ્ય રાષ્ટ્રીય મંચ તરીકે વિકસિત થઈ છે જે ગંગાની સંસ્કૃતિ અને કાવેરીની પરંપરાઓને એકસાથે લાવે છે અને આ ઉત્તર અને દક્ષિણની સાંસ્કૃતિક એકતા અને તેમના સહિયારા સભ્યતાગત વારસાનું પ્રતીક છે. તેમણે 30 નવેમ્બરના રોજ પ્રસારિત થયેલી મન કી બાતમાં પ્રધાનમંત્રીની તાજેતરની ટિપ્પણીઓને યાદ કરી, જેમાં પ્રધાનમંત્રીએ સંગમમને દુનિયાની સૌથી જૂની ભાષાઓમાંની એક અને દુનિયાના સૌથી પ્રાચીન જીવંત શહેરોમાંના એક વચ્ચેના ‘સંગમ’ તરીકે વર્ણવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ સંતોષ વ્યક્ત કર્યો કે તમિલને તેનું યોગ્ય સન્માન અને નિરંતર રાષ્ટ્રીય સમર્થન મળી રહ્યું છે. તેમણે આ વર્ષની થીમ, “આવો તમિલ શીખીએ”નું સ્વાગત કર્યું, જે ભાષાકીય અને સાંસ્કૃતિક સદ્ભાવનાને મજબૂત કરે છે. તેમણે ચેન્નાઈની કેન્દ્રીય શાસ્ત્રીય તમિલ સંસ્થા દ્વારા પ્રશિક્ષિત પચાસ હિન્દી ભાષી તમિલ શિક્ષકો અને સંયોજકોની પહેલની પ્રશંસા કરી, જે 15 દિવસના સમયગાળામાં પચાસ સરકારી અને ખાનગી શાળાઓના 1,500થી વધુ વિદ્યાર્થીઓને પાયાનું તમિલ શીખવવા માટે વારાણસી પહોંચ્યા છે. તમિલનાડુ અને કાશી વચ્ચેના પ્રાચીન સાંસ્કૃતિક જોડાણોને ફરીથી શોધવાના પ્રયાસો પર પ્રકાશ પાડતા ઉપરાષ્ટ્રપતિએ …
Read More »आयुर्वेद आणि लठ्ठपणा आणि मेटाबॉलिक सिंड्रोमसाठी एकात्मिक दृष्टिकोन या विषयावर, सीसीआरएएस-सीएआरआय, बंगळुरू आंतरराष्ट्रीय परिषद आयोजित करणार
आयुष मंत्रालयाची आयुर्वेदिक विज्ञान संशोधन परिषद (सीसीआरएएस), त्यांच्या केंद्रीय आयुर्वेद संशोधन संस्था (सीएआरआय), बेंगळुरू च्या माध्यमातून 1–2 डिसेंबर 2025 रोजी ए.व्ही. रामा राव सभागृह, भारतीय विज्ञान संस्था (IISc), बंगळुरू येथे आयुर्वेद आणि लठ्ठपणा आणि चयापचय आजारासाठी एकात्मिक दृष्टिकोन या विषयावर दोन दिवसीय आंतरराष्ट्रीय परिषद आयोजित करत आहे. आयुष मंत्रालयाच्या अंतर्गत येणाऱ्या सीसीआरएएस या स्वायत्त संस्थेच्या 57 व्या स्थापना दिनाच्या निमित्ताने …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ લખનૌમાં બ્રહ્મા કુમારીની 2025-26ની વાર્ષિક થીમ, ‘વૈશ્વિક એકતા અને શ્રદ્ધા માટે ધ્યાન’ ના લોન્ચ સમારોહમાં ભાગ લીધો
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ 28 નવેમ્બર, 2025ના રોજ ઉત્તર પ્રદેશના લખનૌમાં બ્રહ્મા કુમારીની 2025-26ની વાર્ષિક થીમ, ‘વૈશ્વિક એકતા અને શ્રદ્ધા માટે ધ્યાન’ ના લોન્ચ સમારોહમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે આજે માનવતાએ ખૂબ જ પ્રગતિ કરી છે. આજે માહિતી ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિ, ડિજિટલ પરિવર્તન અને અવકાશ સંશોધનનો યુગ છે. આ ક્રાંતિકારી …
Read More »DEAF મેગા કેમ્પનું આયોજન દમણ જિલ્લાના દુણેઠા ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવ્યું
DEAF મેગા કેમ્પનું આયોજન 28/11/2025ના રોજ દમણ જિલ્લાના દુણેઠા ગ્રામ પંચાયત, કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું, જેમાં નાયબ કલેક્ટર શ્રીમતી આરતી અગ્રવાલ, AGM RBI શ્રી ધર્મેન્દ્ર કછવા, RM SBI શ્રી રણજીત કુમાર, AGM BOB શ્રી સુમંતા ચક્રવર્તી, DMC પ્રમુખ શ્રી એસ પી દમાણિયા, સરપંચ શ્રીમતી સવિતાબેન પટેલ અને 19 બેંકોના વરિષ્ઠ અધિકારીઓ તથા 180 ગ્રાહકો/અરજદારોએ હાજરી આપી હતી. નાયબ કલેક્ટરે કેમ્પનો ઉદ્દેશ્ય સંક્ષિપ્તમાં …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના હૈદરાબાદમાં સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશ અવકાશ ક્ષેત્રમાં એક વિશાળ તક જોઈ રહ્યો છે અને ભાર મૂક્યો કે ખાનગી ક્ષેત્રના ઉદય સાથે ભારતનું અવકાશ ઇકોસિસ્ટમ એક મોટી છલાંગ લગાવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે સ્કાયરૂટનું …
Read More »પ્રધાનમંત્રી 28 નવેમ્બરે કર્ણાટક અને ગોવાની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 નવેમ્બરના રોજ કર્ણાટક અને ગોવાની મુલાકાત લેશે. સવારે લગભગ 11:30 વાગ્યે, પ્રધાનમંત્રી કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠની મુલાકાત લેશે. બાદમાં તેઓ ગોવા જશે, જ્યાં બપોરે લગભગ 3:15 વાગ્યે તેઓ શ્રી સંસ્થાન ગોકર્ણ પરતગલી જીવોત્તમ મઠની મુલાકાત લેશે અને મઠની 550મી વર્ષગાંઠ “શારદા પંચાષ્ટમનોત્સવ”ની ઉજવણી કરશે. પ્રધાનમંત્રી …
Read More »હૈદરાબાદમાં વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી, કે. રામમોહન નાયડુ, તેલંગાણાના મુખ્યમંત્રી, રેવંત રેડ્ડી, અને સફ્રાન ગ્રુપ સાથે સંકળાયેલા તમામ મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો! મારી પાસે સમય મર્યાદિત છે, કારણ કે મારે સંસદમાં હાજરી આપવાની છે અને રાષ્ટ્રપતિનો એક કાર્યક્રમ છે, તેથી હું લાંબી વાત કરીશ નહીં, પરંતુ કેટલીક ખાસ વાત કરી હું મારી વાત પુરી કરીશ. આજથી, ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર આગળ …
Read More »ભારતીય ડાક વિભાગે ‘બંધારણ દિવસ’ ઊજવ્યો; બંધારણ સ્વીકાર્યાની 76મી વર્ષગાંઠે કરાયો પ્રસ્તાવના–પાઠ અને વાચન
ભારતીય ડાક વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત પરીક્ષેત્રની તમામ પોસ્ટ ઓફિસો અને વહીવટી કચેરીઓમાં 26 નવેમ્બર, 2025 ના રોજ ‘બંધારણ દિવસ‘ની ઉજવણી કરવામાં આવી. પ્રાદેશિક કચેરી અમદાવાદ ખાતે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે, બંધારણ સ્વીકાર્યાની 76મી વર્ષગાંઠ નિમિત્તે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બંધારણની પ્રસ્તાવનાનું પઠન અને વાંચન કર્યું. હાજર તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રસ્તાવના પુનરાવર્તન કરીને બંધારણમાં સમાવિષ્ટ આદર્શો અને …
Read More »ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન આંધ્ર પ્રદેશના પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં સામેલ થયા
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન આજે આંધ્ર પ્રદેશના પુટ્ટપર્થી સ્થિત શ્રી સત્ય સાંઈ હિલ વ્યૂ સ્ટેડિયમમાં શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં ભાગ લીધો. ઉપસ્થિત જનસમૂહને સંબોધિત કરતાં, ઉપરાષ્ટ્રપતિએ શ્રી સત્ય સાંઈ બાબાને “ઈશ્વર, શાંતિ, પ્રેમ અને નિઃસ્વાર્થ સેવાના એક મહાન દૂત” ગણાવ્યા, જેમનો સંદેશ અને મિશન જાતિ, ધર્મ, …
Read More »કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ઓપરેશન “ક્રિસ્ટલ ફોર્ટ્રેસ” હેઠળ મેગા ટ્રાન્સનેશનલ મેથામ્ફેટામાઇન કાર્ટેલનો પર્દાફાશ કરવા બદલ NCB અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમને અભિનંદન આપ્યા
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે ઑપરેશન “ક્રિસ્ટલ ફોર્ટ્રેસ” હેઠળ મેગા ટ્રાન્સ-નેશનલ મેથામ્ફેટામાઇન કાર્ટેલનો પર્દાફાશ કરવા બદલ NCB અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમને અભિનંદન પાઠવ્યા હતા. X પરની એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે, “અમારી સરકાર ખૂબ જ ઝડપથી ડ્રગ કાર્ટેલને ખતમ કરી રહી છે.” તેમણે કહ્યું …
Read More »
Matribhumi Samachar Gujarati