ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસીસ (DGTS), અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા 31.12.2025ના રોજ વડોદરાના કરદાતાઓ અને વેપારી મંડળોના લાભાર્થે CGST વડોદરા-I અને CGST વડોદરા-II કમિશનરેટના સહયોગથી કરદાતા આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ “GST 2.0”, “વેપારીઓની ફરિયાદોનું નિવારણ” (Trade Grievance Redressal), અને તાજેતરમાં માનનીય નાણા મંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ …
Read More »ઉપરાષ્ટ્રપતિએ પુડુચેરીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના વારસાને જાળવી રાખવા અને ભવિષ્યની પેઢીઓને આપવાના મહત્વ પર ભાર મૂક્યો
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને પુડુચેરીમાં એક નાગરિક સ્વાગત સમારોહને સંબોધિત કર્યો હતો અને સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ હાઉસિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જે દરમિયાન તેમણે લાભાર્થીઓને 216 નવા બંધાયેલા આવાસોની ચાવીઓ સોંપી હતી, જે સર્વસમાવેશક અને ટકાઉ શહેરી વિકાસ માટે ભારત સરકારની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે. આ નાગરિક …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નિહાળ્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જીવન, વિચાર, કાર્યસંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેના અડગ સંકલ્પને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આયોજિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને આજે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નિહાળ્યો હતો. અમદાવાદના ઘુમા સ્થિત સંસ્કારધામ ખાતે આયોજિત આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને રાષ્ટ્રનિર્માણની યાત્રા સુધીના વિવિધ પડાવોને …
Read More »DGTS, અમદાવાદ ક્ષેત્રીય યુનિટ ખાતે લાયબ્રેરી અને હિન્દી કોર્નરનું ઉદ્ઘાટન
DGTS, અમદાવાદ ક્ષેત્રીય યુનિટ (AZU) દ્વારા આજે તેની લાયબ્રેરી અને હિન્દી કોર્નરનું ગૌરવપૂર્વક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પહેલ હિન્દીનો સત્તાવાર ભાષા તરીકે ઉપયોગ વધારવા અને કાર્યસ્થળ પર ભાષાકીય તથા સાંસ્કૃતિક જાગૃતિને પ્રોત્સાહન આપવાના સતત પ્રયત્નોના ભાગરૂપે કરવામાં આવી છે. લાયબ્રેરી અને હિન્દી કોર્નરનું વિધિવત ઉદ્ઘાટન શ્રી સુમિત કુમાર, મુખ્ય અધિક મહાનિદેશક (Pr. ADG), …
Read More »સશસ્ત્ર દળોની ક્ષમતા વધારવા માટે DACએ 79,000 કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી આપી
રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહના અધ્યક્ષપદ હેઠળ સંરક્ષણ સંપાદન પરિષદ (DAC)એ ત્રણેય સેવાઓના વિવિધ પ્રસ્તાવો માટે કુલ આશરે રૂ. 79,000 કરોડની આવશ્યકતાની સ્વીકૃતિ (AoN) આપી છે. 29 ડિસેમ્બર, 2025ના રોજ યોજાયેલી બેઠક દરમિયાન, આર્ટિલરી રેજિમેન્ટ માટે લોઇટર મ્યુનિશન સિસ્ટમ, લો લેવલ લાઇટ વેઇટ રડાર, પિનાકા મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમ (MRLS) માટે લોન્ગ રેન્જ ગાઇડેડ રોકેટ એમ્યુનિશન અને ભારતીય સેના માટે …
Read More »કચ્છના જળ યોધ્ધા તરીકે પ્રખ્યાત ‘દામજીભાઈ એન્કરવાલા’ પર ડાક વિભાગ દ્વારા ડાક ટિકિટ જારી કરી
ભારતીય ડાક વિભાગ દ્વારા કચ્છના જળ યોધ્ધા તરીકે પ્રખ્યાત ‘દામજીભાઈ એન્કરવાલા’ પર એક કસ્ટમાઇઝ્ડ ડાક ટિકિટ જારી કરવામાં આવી. સર્કલ ઓફિસ, અમદાવાદ ખાતે આયોજિત એક સમારોહમાં ગુજરાત પરિમંડળના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર તથા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 29 ડિસેમ્બર, 2025ના રોજ ઉપરોક્ત ડાક ટિકિટ (માય …
Read More »‘મન કી બાત’ના 129મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28.12.2025)
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’ માં આપનું ફરીથી સ્વાગત છે, અભિનંદન છે. કેટલાક દિવસોમાં જ વર્ષ 2026 ટકોરા મારવાનું છે, અને આજે, જ્યારે હું આપની સાથે વાત કરી રહ્યો છું, તો મનમાં સમગ્ર એક વર્ષની સ્મૃતિઓ ફરી વળી છે- અનેક તસવીરો, અનેક ચર્ચાઓ, અનેક ઉપલબ્ધિઓ, જેમણે દેશને એક સાથે જોડી દીધો. 2025એ આપણને એવી અનેક પળો આપી જેના પર દરેક …
Read More »કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ ઇલેક્ટ્રિક કૃષિ ટ્રેક્ટર માટે ભારતીય માનકનું વિમોચન કર્યું
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 2025ના પ્રસંગે IS 19262:2025, “ઇલેક્ટ્રિક એગ્રીકલ્ચરલ ટ્રેક્ટર્સ – ટેસ્ટ કોડ” બહાર પાડ્યું. આ ધોરણ ભારતીય માનક બ્યુરો (BIS) દ્વારા સમાન અને પ્રમાણિત પરીક્ષણ પ્રોટોકોલ દ્વારા ઇલેક્ટ્રિક કૃષિ ટ્રેક્ટર્સની સલામતી, વિશ્વસનીયતા અને કામગીરી સુનિશ્ચિત કરવા માટે વિકસાવવામાં આવ્યું છે. IS 19262:2025, “ઇલેક્ટ્રિક …
Read More »કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં નવા વણઝર ગામના 205 પરિવારોને જમીન ફાળવણીના પ્રમાણપત્રોનું વિતરણ કર્યું
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં નવા વણઝર ગામના 205 પરિવારોને જમીન ફાળવણીના પ્રમાણપત્રોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજે વણઝર ગામમાં એક નાની …
Read More »પાલિતાણા : ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026’નું ભવ્ય આયોજન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિમંત્રણ
પાલિતાણાના હણોલ ગામે છેલ્લા 10 વર્ષથી આત્મનિર્ભરતા, નવીનતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ સફળતાને આગળ વધારવા અને ગ્રામિણ ભારતની પ્રગતિને પ્રોત્સાહિત કરવા હણોલ ગ્રામ વિકાસ સમિતિ દ્વારા આગામી 13, 14 અને 15 જાન્યુઆરી, 2026ના રોજ ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026’નું ભવ્ય ત્રિદિવસીય આયોજન કરવામાં આવનાર છે. આ મહોત્સવનું ઉદઘાટન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને નિમંત્રણ અપાયું …
Read More »
Matribhumi Samachar Gujarati