ભારત સરકારનાં શ્રમ અને રોજગાર મંત્રાલય અને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઇસી)એ આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠન (આઇએસએસએ)નાં સહયોગથી યશોભૂમિ – ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર, નવી દિલ્હી ખાતે બે દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક સુરક્ષા નિષ્ણાતો, નીતિ ઘડવૈયાઓ અને વિચારશીલ નેતાઓને એકત્ર કરવામાં આવ્યા હતા, …
Read More »મહાકુંભ 2025: પ્રયાગરાજમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનું જ્ઞાનવર્ધક ડિજિટલ પ્રદર્શન
પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી માર્ગ પર કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ભારતનાં નવા ફોજદારી કાયદાઓ – ભારતીય ન્યાય સંહિતા, 2023, ભારતીય સાક્ષ્ય અધિનિયમ, 2023 અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 – ની વિગતવાર અને સમજવામાં સરળ ઝાંખી આકર્ષક ડિજિટલ પ્રદર્શન સાથે જાહેર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ પ્રદર્શનમાં એનામોર્ફિક દિવાલો, એલઇડી ટીવી સ્ક્રીન, એલઇડી દિવાલો …
Read More »દીકરીનાં ભવિષ્યમાં રોકાણ કરવું
પરિચય સુકન્યા સમૃદ્ધિ યોજના (એસએસવાય) ભારતભરમાં લાખો યુવાન છોકરીઓ માટે આશા અને સશક્તીકરણનું કિરણ છે. જે તેમનાં સ્વપ્નો અને આકાંક્ષાઓને પોષવા માટે સરકારની અતૂટ કટિબદ્ધતાને સમાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 22 જાન્યુઆરી 2015 નાં રોજ બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન અંતર્ગત શરૂ કરવામાં આવેલી આ દીર્ઘદૃષ્ટા યોજના નાણાકીય સુરક્ષા અને સામાજિક સશક્તીકરણનાં તંતુઓને એક સાથે વણે છે. આ વર્ષે 22 જાન્યુઆરી 2025, સુકન્યા સમૃદ્ધિ યોજનાનાં 10 વર્ષ પૂર્ણ થયા છે, જે પરિવારોને …
Read More »ભારત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 128મી જન્મજયંતી નિમિત્તે તેમના વારસાને માન આપવા માટે પરાક્રમ દિવસ 2025 ઉજવશે
પરાક્રમ દિવસ 2025નાં પ્રસંગે, 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી, 2025 દરમિયાન નેતાજી સુભાષ ચંદ્ર બોઝનાં જન્મસ્થળ ઐતિહાસિક શહેર કટકનાં બારાબતી કિલ્લા ખાતે એક ભવ્ય ઉજવણી યોજાવાની છે. આ બહુપક્ષીય ઉજવણી નેતાજીની 128મી જન્મજયંતી નિમિત્તે તેમના વારસાને માન આપશે. 23-25 જાન્યુઆરી, 2025નાં રોજ યોજાનાર આ ત્રણ દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન ઓડિશાનાં મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝી 23.01.2025નાં રોજ કરશે. નેતાજીની જન્મજયંતીને ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવવાનાં સરકારનાં નિર્ણય …
Read More »હીરાના વેપારની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે વાણિજ્ય વિભાગે ડાયમંડ ઇમ્પ્રેસ્ટ ઓથોરાઇઝેશન યોજના શરૂ કરી
ભારત સરકારનાં વાણિજ્ય વિભાગે 21 જાન્યુઆરી, 2025નાં રોજ ડાયમંડ ઇમ્પ્રેસ્ટ ઓથોરાઇઝેશન (DIA) યોજના શરૂ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતનાં હીરા વ્યવસાયની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવાનો છે. આ યોજના કુદરતી કાપેલા અને પોલિશ્ડ હીરાની ડ્યુટી ફ્રી આયાત માટે એક સુવ્યવસ્થિત સિસ્ટમ પૂરી પાડે છે, આમ મૂલ્યવર્ધન અને નિકાસને પ્રોત્સાહન આપે છે. આ યોજના 01.04.2025થી અમલમાં આવશે. યોજનાની મુખ્ય …
Read More »અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી જાહેર જનતા માટે ખુલશે
રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી 30 માર્ચ, 2025 સુધી જાહેર જનતા માટે ખુલશે. લોકો ઉદ્યાનની મુલાકાત અઠવાડિયામાં સોમવાર સિવાય, જે જાળવણીનો દિવસ છે, 6 દિવસ સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી લઈ શકે છે. ઉદ્યાન 5 ફેબ્રુઆરી (દિલ્હી વિધાનસભા માટે મતદાનને કારણે), 20 અને 21 ફેબ્રુઆરી (રાષ્ટ્રપતિ ભવનમાં …
Read More »સોનાના વાયદાના ભાવમાં રૂ.426નો ઉછાળોઃ ચાંદીના વાયદામાં રૂ.179ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં રૂ.65ની નરમાઈ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.65854.78 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10142.01 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.55711.91 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19150 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …
Read More »એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.28, ચાંદીમાં રૂ.252 અને ક્રૂડ તેલમાં રૂ.37ની નરમાઈ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.46922.45 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.7927.43 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.38994.55 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19150 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …
Read More »કેન્દ્રશાસિત પ્રદેશ દીવ બન્યું સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ આવરણીત ક્ષેત્ર, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે છોકરીઓને પાસબુકનું કર્યું વિતરણ
‘સુકન્યા સમૃદ્ધિ યોજના‘ દ્વારા છોકરીઓ બનશે આત્મનિર્ભર, ‘આત્મનિર્ભર ભારત‘ ની સંકલ્પના પણ થશે સાકાર – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ છોકરીઓના સશક્તિકરણથી પરિવાર, સમાજ અને રાષ્ટ્ર બનશે મજબૂત – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ આપણા દેશમાં છોકરીઓનું સ્થાન મહત્વપૂર્ણ છે. છોકરીઓના સશક્તિકરણ માટે, ‘બેટી બચાવો, બેટી પઢાઓ‘ હેઠળ ‘સુકન્યા સમૃદ્ધિ યોજના‘ દ્વારા પુત્રીઓના ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી અને લગ્ન …
Read More »ડો. મનસુખ માંડવિયાએ “અનૌપચારિક ક્ષેત્રમાં કામદારો માટે ઔપચારિકતા અને સામાજિક સુરક્ષા કવચ: પડકારો અને નવીનતાઓ” વિષય પર આંતરરાષ્ટ્રીય સેમિનારનું ઉદઘાટન કર્યું
કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં “અનૌપચારિક ક્ષેત્રમાં કામદારો માટે ઔપચારિકીકરણ અને સામાજિક સુરક્ષા કવરેજ: પડકારો અને નવીનતાઓ” વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી સુશ્રી શોભા કરંદલાજે, સચિવ (શ્રમ અને રોજગાર), સુશ્રી સુમિતા દાવરા, ISSA પ્રમુખ …
Read More »
Matribhumi Samachar Gujarati