Friday, December 12 2025 | 11:26:14 AM
Breaking News

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) હેડક્વાર્ટરની મુલાકાત લીધી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. ગૃહ મંત્રીએ દળના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને સીઆરપીએફની કામગીરી અને વહીવટી કાર્યક્ષમતાની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ સહિત ગૃહ મંત્રાલય (એમએચએ)ના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. …

Read More »

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ડેરી અને મત્સ્યપાલન સહકારી મંડળીઓની સાથે 10,000 નવા સ્થપાયેલા એમ-પેક્સનું ઉદઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ડેરી અને ફિશરીઝ કોઓપરેટિવ સોસાયટીઓ સાથે મળીને 10,000 નવી સ્થપાયેલી બહુહેતુક પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (MPACS) નું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ, ઉર્ફે લાલન સિંહ, કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી શ્રી ક્રિષ્ન પાલ અને શ્રી મુરલીધર …

Read More »

પ્રધાનમંત્રીએ પંડિત મદન મોહન માલવિયાને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ મહામના પંડિત મદન મોહન માલવિયાને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “મહામના પંડિત મદન મોહન માલવીયજીને તેમની જન્મજયંતિ પર કોટિ-કોટિ વંદન. તેઓ એક સક્રિય સ્વાતંત્ર્ય સેનાની હોવા ઉપરાંત તેઓ સમગ્ર જીવન દરમિયાન ભારતમાં શિક્ષણના પ્રણેતા રહ્યા. દેશ માટે તેમનું અતુલ્ય યોગદાન …

Read More »

આજે અટલજીની 100મી જન્મજયંતિ પર આપણા રાષ્ટ્ર માટે તેમના અમૂલ્ય યોગદાન અને તેમના પ્રયત્નોથી કેવી રીતે અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યા તેના પર થોડા વિચારો લખ્યા: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ પર તેમના સન્માનમાં લખવામાં આવેલો એક લેખ શેર કર્યો છે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “આજે અટલજીની 100મી જન્મજયંતિ પર, આપણા રાષ્ટ્ર માટે તેમના અમૂલ્ય યોગદાન અને તેમના પ્રયત્નોએ કેવી રીતે અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા તેના પર …

Read More »

પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે બપોરે લગભગ 12 વાગ્યે ભારતના ભવિષ્યના પાયા તરીકે બાળકોને સન્માનિત કરતી રાષ્ટ્રવ્યાપી ઉજવણી વીર બાલ દિવસમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી ‘સુપોષિત ગ્રામ પંચાયત અભિયાન’ શરૂ કરશે. તેનો હેતુ પોષણ સંબંધિત સેવાઓના અમલીકરણને મજબૂત કરીને અને સક્રિય …

Read More »

ખજુરાહો, MP ખાતે કેન – બેતવા રિવર લિન્કિંગ નેશનલ પ્રોજેક્ટના શિલાન્યાસ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ

ભારત માતા કી જય, ભારત માતા કી જય, वीरों की धरती ई बुंदेलखंड पै रैवे वारे सबई जनन खों हमाई तरफ़ से हाथ जोर कें राम राम पौचे। મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ, કર્મઠ મુખ્યમંત્રી ભાઈ મોહન યાદવજી, કેન્દ્રીય મંત્રી ભાઈ શિવરાજ સિંહજી, વીરેન્દ્ર કુમારજી, સીઆર પાટીલજી, નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવરાજી, રાજેન્દ્ર શુક્લાજી, અન્ય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ મહાનુભાવો, આદરણીય સંતો …

Read More »

પ્રધાનમંત્રીએ બેન્જામિન નેતન્યાહુને હનુક્કાહની શુભેચ્છાઓ આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને સમગ્ર વિશ્વમાં તહેવારની ઉજવણી કરી રહેલા તમામ લોકોને હનુક્કાહની શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતુઃ “PM @netanyahu અને હનુક્કાહના તહેવારની ઉજવણી કરી રહેલા વિશ્વભરના તમામ લોકોને શુભેચ્છાઓ. હનુક્કાહનું તેજ દરેકના જીવનને આશા, શાંતિ અને શક્તિથી પ્રકાશિત કરે. હનુક્કા સમેચ!”     भारत …

Read More »

ચાંદીના વાયદાના ભાવમાં રૂ.131ની નરમાઈઃ સોનાના વાયદાઓમાં મિશ્ર વલણઃ ક્રૂડ તેલ સુધર્યું

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.57976.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.8152.89 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.49816.98 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18563 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …

Read More »

પ્રધાનમંત્રીશ્રીના વતન વડનગરમાં યોજાઈ ‘સુશાસન પદયાત્રા’

ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠની એક વર્ષ સુધી ચાલનારી ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયાના નેતૃત્વમાં 24 ડિસેમ્બર, 2024ના રોજ ગુજરાતના વડનગર ખાતે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત 8 કિલોમીટર લાંબી સુશાસન પદયાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે યુવા …

Read More »

કપાસના ખેડૂતોને અપીલ

વર્તમાન કપાસ સિઝન 2024-25માં ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) દ્વારા ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) હેઠળ કપાસની ખરીદી ચાલુ છે. CCIએ કપાસના ખેડૂતોના હિતના રક્ષણ માટે અમદાવાદની શાખા કચેરી હેઠળના 11 જિલ્લાઓમાં 30 જેટલા ખરીદ કેન્દ્રો ખોલ્યા છે. વધુ માહિતી માટે, ખેડૂતો “કોટ-એલી” (Cott-Ally) મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. કપાસના ખેડૂતો કે જેઓ તેમની ઉપજ ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) ને લઘુત્તમ ટેકાના ભાવે વેચવા ઈચ્છે છે તેમની નોંધણી કપાસની સિઝનમાં માન્ય આધાર નંબરના આધારે ચાલુ રહેશે. અન્ય બાબતોની સાથે ગુણવત્તાના માપદંડોમાં એક એ નક્કી છે કે જો કપાસમાં ભેજનુ પ્રમાણ 8%થી વધુ ન હોય તો CCI કપાસના ખેડૂતોને સંપૂર્ણ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) ની કિંમત ચૂકવશે. જો કે ભેજ ટકાવારી નુ પ્રમાણ 8% થી વધુ હોય પરંતુ 12%થી વધુ ન હોય તો CCI 8% થી વધુ ભેજની પ્રમાણસર કપાત સાથે ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) કિંમત ચૂકવશે. ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) કપાસના તમામ ખેડૂતોને કપાસ સૂકાયા પછી લાવવાની અપીલ કરે છે જેથી વધુ પડતા ભેજને કારણે કોઈ કપાત કરવાની જરૂર ન પડે. જો કે, કોઈપણ સંજોગોમાં કપાસમાં 12%થી વધુ ભેજ ન હોવો જોઈએ. કોઈપણ સહાય માટે ખેડૂતો CCIની અમદાવાદ શાખાનો સંપર્ક કરી શકે છે.

Read More »