Thursday, December 11 2025 | 04:40:43 PM
Breaking News

ભારત-શ્રીલંકા સંયુક્ત નિવેદન: સહિયારા ભવિષ્ય માટે ભાગીદારીને પ્રોત્સાહન

ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસાનાયકે ભારત પ્રજાસત્તાકની સત્તાવાર મુલાકાત દરમિયાન 16 ડિસેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી તેમની બેઠકમાં વિસ્તૃત અને ફળદાયી ચર્ચા-વિચારણા કરી હતી. 2. ભારત અને શ્રીલંકા વચ્ચેની દ્વિપક્ષીય ભાગીદારીમાં ઊંડાં મૂળિયાં ધરાવતાં સંસ્કૃતિક અને સાંસ્કૃતિક સંબંધો, ભૌગોલિક નિકટતા અને લોકો વચ્ચેનાં સંબંધોને ટેકો મળ્યો હોવાનો બંને નેતાઓએ …

Read More »

શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ

આદરણીય મહામહિમ, રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયક, બંને દેશોના પ્રતિનિધિઓ, મીડિયાના મિત્રો, શુભેચ્છાઓ! હું ભારતમાં રાષ્ટ્રપતિ દિસાનાયકનું હાર્દિક સ્વાગત કરું છું. મને પ્રસન્નતા છે કે તમે રાષ્ટ્રપતિ તરીકે તમારી પ્રથમ વિદેશી મુલાકાત માટે ભારતને પસંદ કર્યું છે. રાષ્ટ્રપતિ દિસાનાયકની મુલાકાતથી આપણા સંબંધોમાં નવી ગતિશીલતા અને ઊર્જાનો સંચાર થયો છે. અમે અમારી ભાગીદારી માટે ભવિષ્યનું વિઝન અપનાવ્યું છે. અમે અમારી …

Read More »

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ એસ્ટેટ મેનેજમેન્ટ ખાતે 7મા ડિફેન્સ એસ્ટેટ ડે લેક્ચરમાં ઉપરાષ્ટ્રપતિના સંબોધનનો મૂળપાઠ

હાલના દિવસોમાં મારા માટે આ વાતાવરણ આનાથી વધુ સુખદ અને આરોગ્યપ્રદ ન હોઈ શકે. ચાણક્ય ઓડિટોરિયમમાં પ્રવેશતા જ મને મહાન, સુપ્રસિદ્ધ વ્યક્તિની યાદ અપાવે છે કે જેઓ જાણતા હતા કે વસ્તુઓને કેવી રીતે સંભાળવી અને સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે હું અહીં કેન્દ્રીય સીટ પર બેઠો, ત્યારે મને …

Read More »

“ભારતના બંધારણની 75 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા” પર ચર્ચા પહેલાં રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલા પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ

માનનીય સભ્યો, આજે આપણે આપણા દેશના ઈતિહાસની એક નિર્ણાયક ક્ષણનો બે દિવસીય સ્મરણોત્સવ મનાવી રહ્યા છીએ. જે તા. 26 નવેમ્બર, 1949ના રોજ આપણા બંધારણને અપનાવવાની 75મી વર્ષગાંઠ છે. આ માઇલસ્ટોન આપણને માત્ર ઉજવણી કરવા માટે જ નહીં, પણ આપણી યાત્રા અંગે ઊંડાણપૂર્વક ચિંતન કરવા અને આગળના માર્ગને પ્રશસ્ત કરવા માટે રૂપરેખા આપે છે. આ બંધારણ વિશ્વની સૌથી મોટી લોકશાહીનો પાયાનો પથ્થર છે, જે તેના ઘડવૈયાઓની ગાઢ …

Read More »

આર્મેનિયાના સંસદીય પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

આર્મેનિયા પ્રજાસત્તાકના સંસદીય પ્રતિનિધિમંડળે આર્મેનિયા પ્રજાસત્તાકની નેશનલ એસેમ્બલીના પ્રમુખ મહામહિમ શ્રી એલેન સિમોન્યાનની અધ્યક્ષતામાં આજે (16 ડિસેમ્બર, 2024) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતાં રાષ્ટ્રપતિએ ભારત અને આર્મેનિયા વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક જોડાણો અને લોકશાહીના સહિયારા મૂલ્યો પર આધારિત બહુપક્ષીય સમકાલીન સંબંધોને …

Read More »

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.161 અને ચાંદીમાં રૂ.274નો સુધારોઃ ક્રૂડ તેલ રૂ.60 નરમ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.93386.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.7644.56 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.85740.86 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 18845 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …

Read More »

ડૉ. મનસુખ માંડવિયા ‘ફિટ ઈન્ડિયા સાયકલિંગ ટ્યુસડેઝ’ પહેલનો શુભારંભ કરાવશે

યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા.17 ડિસેમ્બરે નવી દિલ્હીમાં ‘ફિટ ઈન્ડિયા સાયકલિંગ ટ્યુસડેઝ’ પહેલને ફ્લેગ ઓફ કરશે. તે જ દિવસે ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) રિજનલ સેન્ટર ખાતે સાઈકલિંગ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવશે. ગાંધીનગરની કાર્યક્રમમાં પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નવદીપ સિંઘ સામેલ રહેશે. જે સ્વર્ણિમ પાર્ક સુધી 3 કિલોમીટરની સાઇકલિંગ જોય રાઇડનું નેતૃત્વ કરશે. આ કાર્યક્રમમાં સ્થાનિક …

Read More »

ભારત સરકાર, NSO આરોગ્ય અને ટેલિકોમ પર રાષ્ટ્રીય સર્વે શરૂ કરી રહી છે

ભારત સરકાર 1950થી વૈજ્ઞાનિક નમૂના લેવાની પદ્ધતિઓનો ઉપયોગ કરતા વિવિધ સામાજિક-આર્થિક સૂચકાંકો પર ડેટા એકત્રિત કરવા માટે રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણો હાથ ધરી રહી છે. 1 જાન્યુઆરી 2025થી શરૂ થવાનો NSSનો 80મો રાઉન્ડ આરોગ્ય પરના ડેટાના સંગ્રહ અને આરોગ્ય અને ટેલિકોમ સંબંધિત સૂચકાંકો પરની માહિતીના સંગ્રહ માટે ‘કોમ્પ્રીહેન્સિવ મોડ્યુલર સર્વે’ માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે. વધુમાં, ભારત સરકાર એક …

Read More »

ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાનાં હસ્તે રૂ.149.83 કરોડના વિકાસના કામોનું ખાતમુર્હૂત

ભાવનગર મહાનગરપાલિકા શહેરના લોકોની જનસુખાકારી માટે સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળના રૂ.149.83 કરોડના 11 કામોનું ખાતમુર્હૂત તેમજ રૂ.2 કરોડના એક કામનું લોકાર્પણ કેન્દ્રીયમંત્રી શ્રી મનસુખ માંડવિયા તેમજ નીમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. તેમણે કેન્દ્રીયમંત્રી સર. ટી.હોસ્પિટલમાં તાજેતરમાં કાર્યરત થયેલી સુપર સ્પેશ્યાલીટી તેમજ ભાવનગર ખાતેના રાજ્યના પ્રથમ ગ્રેઇન એટીએમની મુલાકાત પણ લીધી હતી. ભાવનગર મહાનગરપાલિકા …

Read More »

છત્તીસગઢની તેમની મુલાકાતના પ્રથમ દિવસે, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાયપુરમાં છત્તીસગઢ પોલીસને ‘પ્રેસિડન્ટ્સ કલર’ અર્પણ કર્યો

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે રાયપુરમાં છત્તીસગઢ પોલીસને પ્રતિષ્ઠિત ‘પ્રેસિડન્ટ્સ કલર’ અર્પણ કર્યો હતો, જે તેમની રાજ્યની મુલાકાતના પ્રથમ દિવસની ઉજવણી છે. આ સમારંભમાં છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાંઈ અને નાયબ મુખ્યમંત્રી શ્રી વિજય શર્મા સહિત કેટલાક અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી …

Read More »