યુવા બાબતો અને રમત મંત્રાલયે આજે રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2024ની જાહેરાત કરી છે. આ પુરસ્કાર વિજેતાઓને 17 જાન્યુઆરી, 2025 (શુક્રવાર)ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક વિશેષ સમારંભમાં 1100 કલાકે ભારતના રાષ્ટ્રપતિ તરફથી તેમના પુરસ્કારો પ્રાપ્ત થશે. સમિતિની ભલામણોને આધારે અને યોગ્ય ચકાસણી કર્યા પછી સરકારે નીચેનાં રમતવીરો, કોચ, યુનિવર્સિટી અને સંસ્થાને પુરસ્કારો એનાયત કરવાનો નિર્ણય લીધો છેઃ મેજર …
Read More »સ્ટીલ ઉત્પાદનમાં ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર
ભારતમાં સ્ટીલના ઉત્પાદનમાં ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર સમયાંતરે અનેક પગલાં લઈ રહી છે. દેશમાં ઉપયોગમાં લેવાતા સ્ટીલ માટે ધોરણો ઘડવા અને ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCO)માં તેનો સમાવેશ કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે. માનકીકરણમાં સ્ટીલ ઉત્પાદન માટે સમાન વિશિષ્ટતાઓ, પરીક્ષણ પદ્ધતિઓ અને ઉત્પાદન પ્રક્રિયાઓની સ્થાપનાનો સમાવેશ થાય છે. આ વિવિધ ઉત્પાદકોમાં …
Read More »ભારતના અર્થતંત્રનું સશક્તીકરણ : ASUSE 2023-24માંથી મુખ્ય આંતરદૃષ્ટિ
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (એમઓએસપીઆઈ) એ ઓક્ટોબર 2023થી સપ્ટેમ્બર 2024ના સંદર્ભ સમયગાળાને આવરી લેતા, 2023-24ના વાર્ષિક સર્વેક્ષણના પરિણામો જાહેર કર્યા છે. આ વિસ્તૃત સર્વેક્ષણ અનિયંત્રિત બિન-કૃષિ ક્ષેત્રની આર્થિક અને કાર્યકારી ગતિશીલતા પર પ્રકાશ પાડે છે, જેમાં રોજગાર, કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી) અને ભારતના એકંદર સામાજિક-આર્થિક પરિદ્રશ્યમાં તેના મહત્વપૂર્ણ યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. નોંધપાત્ર ક્ષેત્રીય વૃદ્ધિ અનિયંત્રિત ક્ષેત્રમાં મજબૂત …
Read More »સીબીઆઈએ તેના જ અધિકારી સામે કેસ નોંધ્યો; 55 લાખની રોકડની વસૂલાત માટે 20 સ્થળોએ તપાસ
ભ્રષ્ટાચાર અને અન્ય અપરાધ બાબતે પોતાની શૂન્ય સહિષ્ણુતાની નીતિના ભાગરૂપે સીબીઆઈએ તેના પોતાના ડીવાયએસપી અને અન્ય લોકો વિરુદ્ધ તેમના દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના દાયરામાં રહેલા વિવિધ વ્યક્તિઓ પાસેથી અયોગ્ય લાભ મેળવવાના આરોપો પર કેસ નોંધ્યો છે. એફઆઈઆરમાં આરોપ છે કે આરોપી જાહેર સેવક અનેક એકાઉન્ટ્સ અને હવાલા ચેનલ દ્વારા …
Read More »સનાતન ધર્મના હૃદય સુધીની યાત્રા: મહાકુંભ 2025 – આસ્થા અને વારસાની દિવ્ય યાત્રા
” મહાકુંભની દિવ્ય છત્રછાયામાં એકઠાં થવા પર આસ્થા અને ભક્તિનું અમૃત આપણા આત્માને શુદ્ધ કરે છે.” આધ્યાત્મિક ઉત્સાહની વચ્ચે, મહાકુંભ નગરની સેન્ટ્રલ હોસ્પિટલ આશા અને જીવનશક્તિના નવા અધ્યાયની શરૂઆત કરે છે. મહાકુંભ ઉત્સવની શરૂઆતના થોડા સમય પહેલા જ ‘ગંગા’ નામની એક બાળકી જન્મ પવિત્ર નદીઓની પવિત્રતા અને સારનું પ્રતીક છે. …
Read More »પ્રધાનમંત્રી 3 જાન્યુઆરીનાં રોજ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે
‘તમામ માટે આવાસ’ની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી, 2025ના રોજ બપોરે 12:10 વાગ્યે દિલ્હીના અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સમાં ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ અંતર્ગત ઝુગ્ગી ઝોપરી (જેજે) ક્લસ્ટર્સના રહેવાસીઓ માટે નવનિર્મિત ફ્લેટ્સની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે લગભગ 12:45 વાગ્યે તેઓ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી જેજે ક્લસ્ટરમાં રહેતા લોકો માટે 1,675 નવા નિર્મિત ફ્લેટ્સનું …
Read More »પ્રધાનમંત્રીએ દુર્ગમ અને માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા માટે મહારાષ્ટ્ર સરકારના પ્રયાસોની પ્રશંસા કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દુર્ગમ અને માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાના મહારાષ્ટ્ર સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી. એક્સ પર શ્રી દેવેન્દ્ર ફડણવીસની પોસ્ટનો જવાબ આપતાં શ્રી મોદીએ લખ્યુઃ “હું દુર્ગમ અને માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાના મહારાષ્ટ્ર સરકારના પ્રયાસોની પ્રશંસા કરું છું. આ ચોક્કસપણે ‘ઇઝ …
Read More »ONDCએ નાના ઉદ્યોગોને સશક્ત બનાવવામાં અને ઈ-કોમર્સમાં ક્રાંતિ લાવવામાં યોગદાન આપ્યું છેઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાના ઉદ્યોગોને સશક્ત બનાવવા અને ઈ-કોમર્સમાં ક્રાંતિ લાવવામાં ONDCના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે તે વિકાસ અને સમૃદ્ધિને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. X પર શ્રી પિયુષ ગોયલની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ લખ્યું: “ONDC એ નાના વ્યવસાયોને સશક્તિકરણ કરવામાં અને ઈ-કોમર્સમાં ક્રાંતિ …
Read More »પ્રધાનમંત્રીએ શ્રી મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતી પર યાદ કર્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતી પર યાદ કર્યા. શ્રી મોદીએ તેમની એક સાચા સ્વપ્નદ્રષ્ટા તરીકે પ્રશંસા કરી, જેમણે સમાજના ઉત્થાન, મહિલાઓને સશક્ત કરવા અને માનવીય દુઃખ દૂર કરવા માટે અવિરત પ્રયાસો કર્યા. X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું: “શ્રી મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. …
Read More »અમે ન્યૂ ઓર્લિયન્સમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ: પ્રધાનમંત્રી
ન્યુ ઓર્લિયન્સમાં થયેલા આતંકવાદી હુમલાને કાયરતાપૂર્ણ ગણાવતા પ્રધાનમંત્રીએ આજે તેની સખત નિંદા કરી હતી. X પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું: “અમે ન્યૂ ઓર્લિયન્સમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમારી સંવેદના અને પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. ઈશ્વર તેમને આ ત્રાસદીમાંથી બહાર આવવા માટે શક્તિ અર્પે.” …
Read More »
Matribhumi Samachar Gujarati