Thursday, December 11 2025 | 10:49:44 AM
Breaking News

કારગિલ વિજય દિવસ 2025

પ્રસ્તાવના આ વર્ષે સમગ્ર રાષ્ટ્ર 26મા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવા માટે એક થઈ રહ્યું છે, જે ભારતના ઇતિહાસમાં ગૌરવના દીવાદાંડીની જેમ ચમકતો દિવસ છે. આ દિવસ 1999ના ભવ્ય વિજયની ઉજવણી કરે છે જ્યારે આપણા સૈનિકોએ બરફથી ઢંકાયેલા શિખરો અને અવિરત  ગોળીબારનો સામનો કરીને અજોડ હિંમત અને અતૂટ સંકલ્પ સાથે કારગિલ શિખરો પર …

Read More »

“રન ફોર વિક્ટ્રી”: શહીદોના સન્માનમાં 2000થી વધુ લોકોએ 10 કિમી મેરાથોનમાં ભાગ લીધો

26 જુલાઇ 1999ના દિવસે ભારતનો પાકિસ્તાન સાથે કારગિલ યુદ્ધમાં વિજય થયો હતો. કારગિલ વિજય પછી તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો ત્યારથી કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે દર 26 જુલાઇના રોજ ભારતમાં કારગીલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે ગાંધીનગર …

Read More »

કારગિલ વિજય દિવસ: 1999માં ભારતની જીત સુનિશ્ચિત કરનારા સૈનિકોના અદમ્ય સાહસ અને બલિદાનને રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપે છે

1999માં ભારતના ઐતિહાસિક વિજયની યાદમાં દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે, જે માતૃભૂમિની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સશસ્ત્ર દળોના બહાદુરોને રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. આ દિવસ નિમિત્તે, સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથ સિંહે 26 જુલાઈ, 2025ના રોજ નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (NWM) ખાતે શહીદ નાયકોને પુષ્પાંજલિ અર્પણ …

Read More »

આયુષ્માન આરોગ્ય મંદિરો અને NHM હેઠળ 10.18 કરોડ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દેશભરમાં 30 વર્ષ અને તેથી વધુ ઉંમરની 10.18 કરોડથી વધુ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનીંગ કરીને મહિલા સ્વાસ્થ્યમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. આ સિદ્ધિ રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિરો (AAM) દ્વારા અમલમાં મુકવામાં આવી રહેલી બિન-ચેપી રોગો (NCDs)ની સ્ક્રીનીંગ, નિવારણ અને વ્યવસ્થાપન માટેની વસ્તી-આધારિત પહેલનો એક ભાગ છે. આ પહેલ 30 થી 65 વર્ષની મહિલાઓને …

Read More »

અમદાવાદ જીપીઓ અને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ખાસ રાખડી કાઉન્ટરનું કર્યું ઉદ્ઘાટન

રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે અને આ માટે ડાક વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ જીપીઓ અને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે ખાસ રાખડી કાઉન્ટરનું ઉદ્ઘાટન કર્યું. રક્ષાબંધનમાં મોકલવા માટે પોસ્ટ ઓફિસો દ્વારા ખાસ ડિઝાઇન કરેલા રંગબેરંગી ડિઝાઇનર …

Read More »

ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી 2.0 અમલમાં, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા અમદાવાદ જીપીઓમાં શુભારંભ

દેશભરની પોસ્ટ ઓફિસો વધુ સ્માર્ટ અને ડિજિટલ બનવા તરફ આગળ વધી રહી છે. પોસ્ટ વિભાગે 22 જુલાઈ, 2025 ના રોજ આઈ.ટી 2.0 આધુનિકીકરણ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત પરિમંડળની તમામ 8,884 પોસ્ટ ઓફિસોમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી એપીટી 2.0 લાગુ કર્યું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ જીપીઓ અને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ …

Read More »

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને અદાણી ફાઉન્ડેશન સુરક્ષા બળ પ્રશિક્ષણ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે ભાગીદારી કરશે

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને અદાણી ફાઉન્ડેશને સમગ્ર ભારતના વંચિત યુવાનો માટે કૌશલ્ય-આધારિત તાલીમ પહેલને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. 21 જુલાઈ, 2025 ના રોજ હસ્તાક્ષર કરાયેલા એમઓયુ (MOU) દ્વારા મજબૂત બનેલ આ સહયોગ, વ્યાપક અને વિશ્વસનીય તાલીમ અનુભવો પ્રદાન કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. RRU દ્વારા …

Read More »

ભારતની સૌથી મોટી આદિવાસી ગ્રામ વિકાસ યોજના

મુખ્ય મુદ્દાઓ 2, ઓક્ટોબર 2024ના રોજ શરૂ કરાયેલ PM JUGA, 63,000 ગામડાઓમાં 5 કરોડથી વધુ આદિવાસીઓને લાભ આપશે. 17 મંત્રાલયો આવાસ, આરોગ્યસંભાળ, શિક્ષણ અને કનેક્ટિવિટી વગેરેમાં ગંભીર અંતરને દૂર કરવા માટે સંકલન કરી રહ્યા છે. આદિવાસી બાબતોના મંત્રાલયની સિદ્ધિઓ: છેલ્લા દાયકામાં વન અધિકાર કાયદા હેઠળ 23.88 લાખ જમીન-લીઝનું વિતરણ કરવામાં આવ્યું હતું, 1 કરોડથી વધુ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી હતી. પરિચય “વિકાસ સર્વાંગી …

Read More »

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ, 2025 સુધી લંબાવવામાં આવી

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) માટે ઓનલાઈન અરજીઓ મોકલવાની છેલ્લી તારીખ 15-08-2025 સુધી લંબાવવામાં આવી છે. અરજીઓ મોકલવાની પ્રક્રિયા 01-04-2025 ના રોજ રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ https://awards.gov.in પર શરૂ થઈ હતી. આ પુરસ્કારો એવા બાળકોને આપવામાં આવે છે જેઓ બહાદુરી, સમાજ સેવા, પર્યાવરણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ અને વિજ્ઞાન અને ટેકનોલોજી …

Read More »

ડૉ. જિતેન્દ્ર સિંહે UPSCની સિવિલ સર્વિસ ઉમેદવારો માટે વૈકલ્પિક રોજગારની તકો પૂરી પાડતી ‘પ્રતિભા સેતુ’ પહેલની પ્રશંસા કરી

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), પૃથ્વી વિજ્ઞાન અને પીએમઓ, પરમાણુ ઊર્જા વિભાગ, અવકાશ વિભાગ, કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે સિવિલ સર્વિસીસ ઉમેદવારો માટે વૈકલ્પિક નોકરીના રસ્તાઓ સરળ બનાવવા માટે યુપીએસસીની “પ્રતિભા સેતુ” પહેલની પ્રશંસા કરી છે. પ્રતિભાનો અર્થ “વ્યાવસાયિક સંસાધન અને પ્રતિભા એકીકરણ”(Professional Resource And Talent Integration) અને સેતુનો અર્થ …

Read More »