પદ્મ પુરસ્કાર – દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંથી એક, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી એમ ત્રણ શ્રેણીઓમાં એનાયત કરવામાં આવે છે. કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે વિવિધ શાખાઓ/પ્રવૃત્તિઓનાં ક્ષેત્રોમાં આ પુરસ્કારો આપવામાં આવે છે. અપવાદરૂપ અને વિશિષ્ટ સેવા …
Read More »પી એમ શ્રી કેન્દ્રિય વિદ્યાલય અમદાવાદ છાવણી ખાતે પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ શિક્ષકોનું મિલન સમારોહ યોજાયો
પી એમ શ્રી કેન્દ્રિય વિદ્યાલય અમદાવાદ છાવણી ખાતે પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ શિક્ષકોનું મિલન સમારોહ 25 જાન્યુઆરી 2025ના રોજ યોજાયો હતો. આ અવસરે શાળાના 45 પૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કેન્દ્રિય વિદ્યાલય સંગઠનના અધિકારીઓએ કાર્યક્રમની શોભા વધારી હતી. સમારંભ દરમિયાન સ્વાગત ભાષણ અને સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્રિય …
Read More »પ્રજાસત્તાક દિનની પરેડ 2025માં પ્રથમ વખત ત્રણ સરકારી સ્કૂલ બેન્ડ ટીમો પરફોર્મ કરશે
26 જાન્યુઆરી 2025ના રોજ પ્રથમ વખત પ્રજાસત્તાક દિનની પરેડમાં સરકારી શાળાની ત્રણ ટીમો પ્રદર્શન કરવા માટે તૈયાર છે. ઝારખંડનાં પ્રધાનમંત્રી શ્રી કેજીબીવી પટમડાની ટીમને પ્રેસિડેન્શિયલ ડેઇઝની સામે રોસ્ટ્રમમાં પરફોર્મ કરવાનું સન્માન પ્રાપ્ત થશે, જેનો સમન્વય આર્મી બેન્ડ સાથે થશે. આ દરમિયાન સિક્કિમની ગંગટોક સ્થિત સરકારી સીનિયર સેક સ્કૂલ વેસ્ટ પોઈન્ટ અને પ્રધાનમંત્રી શ્રી કેન્દ્રીય વિદ્યાલય …
Read More »રક્ષા મંત્રી અને શિક્ષણ મંત્રી દ્વારા વીર ગાથા 4.0ના સુપર-100 વિજેતાઓનું સન્માન
25 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને વીર ગાથા 4.0ના સુપર-100 વિજેતાઓનું સન્માન કર્યું હતું. આ 100 વિજેતાઓમાં 66 છોકરીઓ દેશના વિવિધ ભાગોની છે. આ સન્માન સમારંભ દરમિયાન દરેક વિજેતાને 10 હજાર રૂપિયાનું રોકડ ઇનામ, મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ સુપર-100 અંદાજે 10,000 વિશેષ અતિથિઓમાં સામેલ છે, જેઓ 26 જાન્યુઆરી, 2025ના રોજ કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક …
Read More »સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ)એ યુપીએસસી સીએસઈ 2020ના પરિણામ અંગે ગેરમાર્ગે દોરતા દાવાની જાહેરાત કરવા બદલ કોચિંગ સેન્ટર પર ₹ 3 લાખનો દંડ ફટકાર્યો
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ યુપીએસસી સીએસઈ 2020 ના પરિણામ અંગે ગેરમાર્ગે દોરતા દાવાની જાહેરાત કરવા બદલ વિઝન આઈએએસ પર ₹ 3 લાખનો દંડ ફટકાર્યો છે. એક વર્ગ તરીકે ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા અને તેને પ્રોત્સાહન આપવા અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી કોઈ પણ ચીજવસ્તુઓ કે સેવાઓની કોઈ ખોટી કે ગેરમાર્ગે દોરનારી જાહેરાત …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનસીસી કેડેટ્સ, એનએસએસ સ્વયંસેવકો, આદિવાસી મહેમાનો અને ટેબ્લોના કલાકારો સાથે વાર્તાલાપ કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે (24 જાન્યુઆરી, 2025) લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાને આગામી પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લેનાર એનસીસી કેડેટ્સ, એનએસએસ સ્વયંસેવકો, આદિજાતિ મહેમાનો અને ટેબ્લોના કલાકારો સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન ઘણાં સહભાગીઓએ પ્રધાનમંત્રીને રૂબરૂ મળવાનો આનંદ વ્યક્ત કર્યો હતો, જેના જવાબમાં પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો હતો કે, …
Read More »ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ
મહામહિમ, રાષ્ટ્રપતિ અને મારા ભાઈ પ્રબોવો સુબિયાન્ટો, બંને દેશોના પ્રતિનિધિઓ, મીડિયાના મિત્રો, નમસ્કાર! ભારતનાં પ્રથમ પ્રજાસત્તાક દિવસ પર ઇન્ડોનેશિયા આપણો મુખ્ય અતિથિ દેશ હતો. અને તે આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે કે, જ્યારે આપણે આપણો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ, ત્યારે ફરી એકવાર ઇન્ડોનેશિયાએ આ મહત્વપૂર્ણ પ્રસંગનો ભાગ બનવાનો ગૌરવપૂર્ણ સ્વીકાર કર્યો છે. આ …
Read More »ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર! આ ઐતિહાસિક પ્રસંગે આપ સૌને સંબોધન આપતા મને ખૂબ જ આનંદ થાય છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ, હું આપ સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. પંચોતેર વર્ષ પહેલાં, 26 જાન્યુઆરીના રોજ, ભારતીય પ્રજાસત્તાકનો આધાર ગ્રંથ એટલે કે ભારતનું બંધારણ, અમલમાં આવ્યું હતું. લગભગ ત્રણ વર્ષ સુધી વિચાર-વિમર્શ કર્યા પછી, બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ …
Read More »ડાક વિભાગે મનાવ્યો 76મો ગણતંત્ર દિવસ, તમામ ડાકઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની સાથે ‘ડાક ચોપાલ ‘નું પણ આયોજન કરવામાં આવ્યું
ડાક વિભાગે 76મો ગણતંત્ર દિવસ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો. અમદાવાદના નવરંગપુરા મુખ્ય ડાકઘરમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો. આ અવસરે ‘ડાક ચોપલ’ મહોત્સવનું આયોજન કરીને લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાતના તમામ 2,262 ડાકઘરોમાં ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની સાથે ‘ડાક ચોપાલ’નું પણ …
Read More »એમસીએક્સ પર સોનાનો વાયદો ઉપરમાં ઓલ ટાઈમ હાઈના સ્તરને સ્પર્શ્યોઃ ચાંદીમાં રૂ.838નો ઉછાળો
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.75547.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10757.36 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.64784.52 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19371 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …
Read More »
Matribhumi Samachar Gujarati