ભારત, જે ICAO શિકાગો કન્વેન્શન (1944)નો હસ્તાક્ષરી દેશ છે, તે વિમાન અકસ્માતોની તપાસ ICAO એન્નેક્સ 13 અને એરક્રાફ્ટ (ઇન્વેસ્ટિગેશન ઓફ એક્સિડન્ટ્સ એન્ડ ઇન્સિડન્ટ્સ) રુલ્સ, 2017 અનુસાર કરે છે. આવી ઘટનાની તપાસ માટે એરક્રાફ્ટ એક્સિજન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) નિયુક્ત સત્તા છે. એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના કમનસીબ અકસ્માત પછી, AAIBએ તાત્કાલિક તપાસ શરૂ કરી અને 13 જૂન 2025ના રોજ નિર્ધારિત ધોરણો અનુસાર એક બહુ-શાખાકીય ટીમની રચના કરી. …
Read More »એર ઇન્ડિયા કનિષ્ક બોમ્બ વિસ્ફોટની 40મી વરસી પર ભારત પણ આયર્લેન્ડ અને કેનેડા સાથે જોડાયું
આયર્લેન્ડના અહાકિસ્તા, કોર્કમાં એર ઇન્ડિયા ફ્લાઇટ 182 (કનિષ્ક) બોમ્બ વિસ્ફોટની 40મી વરસીની સ્મૃતિમાં બોલતા, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદ સામે એક થવા હાકલ કરી છે. “દુનિયાએ ફક્ત આવા ગંભીર શોકના અલગ-અલગ પ્રકરણમાં જ નહીં, પરંતુ આતંકવાદનો સામનો કરવા માટે સામૂહિક, સક્રિય પ્રયાસોમાં એક સાથે આવવાની જરૂર છે ” તેમણે કહ્યું હતું. …
Read More »
Matribhumi Samachar Gujarati