Monday, March 02 2026 | 10:02:04 AM
Breaking News

Tag Archives: Ayushman Arogya Mandirs

આયુષ્માન આરોગ્ય મંદિરો અને NHM હેઠળ 10.18 કરોડ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દેશભરમાં 30 વર્ષ અને તેથી વધુ ઉંમરની 10.18 કરોડથી વધુ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનીંગ કરીને મહિલા સ્વાસ્થ્યમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. આ સિદ્ધિ રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિરો (AAM) દ્વારા અમલમાં મુકવામાં આવી રહેલી બિન-ચેપી રોગો (NCDs)ની સ્ક્રીનીંગ, નિવારણ અને વ્યવસ્થાપન માટેની વસ્તી-આધારિત પહેલનો એક ભાગ છે. આ પહેલ 30 થી 65 વર્ષની મહિલાઓને …

Read More »