Tuesday, December 09 2025 | 01:42:20 PM
Breaking News

Tag Archives: Commissioning

INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીરનાં કમિશનિંગ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ

મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનજી, મહારાષ્ટ્રનાં લોકપ્રિય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, મંત્રી પરિષદમાં મારા વરિષ્ઠ સાથીઓ, શ્રી રાજનાથ સિંહજી, સંજય સેઠજી, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી તેમની સાથે આજે આપણા બે નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજર છે, નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, અજિત પવારજી, સીડીએસ, સીએનએસ, નૌકાદળનાં બધા સાથીઓ, માઝગાંવ ડોકયાર્ડમાં કામ કરતા બધા સાથીઓ, અન્ય મહેમાનો, દેવીઓ અને સજ્જનો. 15 જાન્યુઆરીનો દિવસ આર્મી ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. દેશની રક્ષા …

Read More »

ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ લડવૈયાઓનું કમિશનિંગ સંરક્ષણમાં વૈશ્વિક નેતા બનવાના આપણા પ્રયાસોને મજબૂત બનાવશે અને આત્મનિર્ભરતા તરફની આપણી શોધને વેગ આપશે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટિપ્પણી કરી હતી કે 15 જાન્યુઆરી 2025ના રોજ ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ લડવૈયાઓનું કમિશનિંગ સંરક્ષણમાં વૈશ્વિક નેતા બનવાના આપણા પ્રયાસોને મજબૂત બનાવશે અને આત્મનિર્ભરતા તરફની આપણી શોધને વેગ આપશે.  નૌકાદળનાં પ્રવક્તા દ્વારા X પર એક પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ લખ્યું: “આવતીકાલે, 15 જાન્યુઆરી, આપણી નૌકાદળની …

Read More »