ભારત સરકારનાં શ્રમ અને રોજગાર મંત્રાલય અને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઇસી)એ આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠન (આઇએસએસએ)નાં સહયોગથી યશોભૂમિ – ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર, નવી દિલ્હી ખાતે બે દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક સુરક્ષા નિષ્ણાતો, નીતિ ઘડવૈયાઓ અને વિચારશીલ નેતાઓને એકત્ર કરવામાં આવ્યા હતા, …
Read More »
Matribhumi Samachar Gujarati