ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (30 જૂન, 2025) ઉત્તર પ્રદેશના બરેલી ખાતે ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થા (IVRI) ના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ‘ઈશાવાસ્યમ ઇદમ સર્વમ’ ના જીવન મૂલ્ય પર આધારિત આપણી સંસ્કૃતિ, બધા જીવોમાં ભગવાનની ઉપસ્થિતિ જુએ છે. આપણા દેવતાઓ અને ઋષિઓએ પ્રાણીઓ સાથે વાતચીત કરી હતી તેવી …
Read More »
Matribhumi Samachar Gujarati