પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે દરેકને ધ્યાનને પોતાના દૈનિક જીવનનો એક ભાગ બનાવવાનું આહ્વાન કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે ધ્યાન એ વ્યક્તિના જીવનમાં શાંતિ અને સદ્ભાવ લાવવાનો એક શક્તિશાળી માર્ગ છે, સાથે જ આપણાં સમાજ અને ગ્રહ માટે પણ સારું છે. X પર એક પોસ્ટમાં, તેમણે …
Read More »
Matribhumi Samachar Gujarati