પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે, “પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી એક સ્વપ્નદ્રષ્ટા વિચારક હતા જેમણે ભારતની સેવામાં પોતાને સમર્પિત કરી દીધા હતા. સમાજના છેવાડાના વ્યક્તિના ઉત્થાનનું તેમનું દર્શન એક મજબૂત રાષ્ટ્ર તરફની આપણી યાત્રાને પ્રેરણા આપે છે.” પ્રધાનમંત્રીએ X પર …
Read More »પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું કે શ્રી પટેલનું વ્યક્તિત્વ અને કાર્ય રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધિ માટે નાગરિકો માટે પ્રેરણારૂપ બની રહેશે. X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું: “દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને …
Read More »
Matribhumi Samachar Gujarati