Monday, December 08 2025 | 02:32:17 AM
Breaking News

Tag Archives: Department of Post

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો પોસ્ટ વિભાગ દ્વારા પ્રારંભ, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે પોસ્ટ કર્મચારીઓને અપાવી સ્વચ્છતાની શપથ

ભારત સરકારના “સ્વચ્છ ભારત મિશન” હેઠળ, પોસ્ટ વિભાગે 17 સપ્ટેમ્બરના રોજ “સ્વચ્છતા હી સેવા” 2025 અભિયાન શરૂ કર્યું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પ્રાદેશિક કાર્યાલય ખાતે “મેઘદૂતમ” હોલમાં પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને “સ્વચ્છતા પ્રતિજ્ઞા” આપવી. આ પ્રસંગે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા કલ્પના કરાયેલ સ્વચ્છ …

Read More »