પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સામૂહિક રીતે ‘વંદે માતરમ‘ ગાયું. વંદે માતરમ માત્ર ભારતનું રાષ્ટ્રીય ગીત નથી, પરંતુ તેનો દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે પણ ઊંડો સંબંધ છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક એવા રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે, પોસ્ટ …
Read More »પોસ્ટ વિભાગે OTP આધારિત ડિલિવરી અને એડ્રેસી સ્પેસિફિક ડિલિવરી સાથે સ્પીડ પોસ્ટ સેવાને મૂલ્યવર્ધિત સેવા તરીકે અપગ્રેડ કરી – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
પોસ્ટ વિભાગ 1 ઓક્ટોબર 2025 થી સ્પીડ પોસ્ટ સેવાને અપગ્રેડ કરશે. રીઅલ-ટાઇમ ટ્રેકિંગ અને OTP આધારિત ડિલિવરી સાથે, સ્પીડ પોસ્ટ પહેલા કરતાં વધુ સલામત, સુરક્ષિત, સ્માર્ટ અને વધુ નાગરિક-મૈત્રીપૂર્ણ બની રહી છે. હવે, ‘રજિસ્ટર્ડ ‘ અથવા ‘રજિસ્ટર્ડ પોસ્ટ’ એટલે મૂલ્યવર્ધિત સેવા જે સ્પીડ પોસ્ટ વસ્તુઓ (દસ્તાવેજો અને પાર્સલ) ની એડ્રેસી …
Read More »પોસ્ટ વિભાગ તેના વિશાળ નેટવર્ક દ્વારા નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપી રહ્યું છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
ઈન્ડિયા પોસ્ટ દેશના સૌથી જૂના અને વિશ્વસનીય વિભાગોમાંનું એક છે, જે દાયકાઓથી ભારતના સામાજિક અને આર્થિક વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. આ ડિજિટલ યુગ અને સંદેશાવ્યવહાર ક્રાંતિમાં, પોસ્ટ વિભાગનું વ્યાપક નેટવર્ક અને વિવિધ સેવાઓ તેને લોકોની નજીક લાવે છે. નાણાકીય સુરક્ષા અને આકર્ષક વ્યાજ દરોની વિશેષતાઓ સાથે, પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ પેઢી …
Read More »પોસ્ટ વિભાગ દ્વારા ઉજવવામાં આવ્યો 79મો સ્વતંત્રતા દિવસ, મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી સાવલેશ્વરકરે અમદાવાદ જીપીઓ ખાતે કર્યું ધ્વજારોહણ
પોસ્ટ વિભાગ દ્વારા 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવી હતી. આ પ્રસંગે, અમદાવાદ જીપીઓ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત પરિમંડળ ના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકરે ધ્વજ ફરકાવ્યો હતો, જ્યારે પોસ્ટમાસ્ટર જનરલ, શ્રી કૃષ્ણ કુમાર યાદવે હેડ ક્વાર્ટર ખાતે ધ્વજ ફરકાવ્યો હતો અને અધિકારીઓને અને કર્મચારીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.આ …
Read More »‘આંતરરાષ્ટ્રીય નશા અને માદક પદાર્થ વિરોધી દિવસ’ નિમિતે જાગૃતિ માટે ડાક વિભાગ દ્વારા વિશેષ વિરૂપણ જાહેર કર્યું
“આંતરરાષ્ટ્રીય નશા અને માદક પદાર્થ વિરોધી દિવસ” નિમિત્તે લોકોને નશાની ખતરનાક અસરોથી જાગૃત કરવા અને કોઈપણ પ્રકારના નશાથી દૂર રહેવા માટે જાગૃતિ ફેલાવવાના હેતુથી ભારતીય ડાક વિભાગ દ્વારા 26 જૂનના રોજ એક વિશેષ વિરૂપણ જાહેર કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા આ …
Read More »‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘વિકસિત ભારત’માં ડાક વિભાગ બહુપક્ષીય સેવા પ્રદાતા તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
ડાક વિભાગ હવે માત્ર પત્રો પહોંચાડતું સંસ્થાન નથી, પણ દેશની પ્રગતિમાં સક્રિય ફાળો આપતું એક આધુનિક અને ગતિશીલ સંસ્થાન બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ડિજિટલ યુગમાં ડાક વિભાગ એક બહુવિધ સેવા પ્રદાતા તરીકે ઉભરી રહ્યું છે, જેના દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. ઉપરોક્ત વિચારો સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર …
Read More »પોસ્ટ વિભાગ દ્વારા ‘નારી શક્તિ સપ્તાહ’ (3-8 માર્ચ)નું આયોજન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કર્યું શુભારંભ
નારી સર્જન, સન્માન અને શક્તિનનું અનોખુ પ્રતીક છે. નારી આજે માત્ર સશક્ત બનતી નથી, પરંતુ અન્ય લોકોને પણ સશક્ત બનાવી રહી છે. નારીને સમાજમાં તેનું યોગ્ય સ્થાન આપીને જ નવા પરિમાણોનું નિર્માણ કરી શકાય છે. નારી સશક્તિકરણ માટે ટપાલ વિભાગ દ્વારા અનેક સેવાઓ ચલાવવામાં આવી રહી છે. મહિલા સન્માન બચત પત્ર, સુકન્યા સમૃદ્ધિ …
Read More »
Matribhumi Samachar Gujarati