Thursday, January 01 2026 | 02:33:44 PM
Breaking News

Tag Archives: Draupadi Murmu

ભારતના રાષ્ટ્રપતિ NIT દિલ્હીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (19 નવેમ્બર, 2025) નવી દિલ્હીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(NIT) દિલ્હીના પાંચમા પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, એનઆઈટી દિલ્હીએ ટૂંકા ગાળામાં રાષ્ટ્રીય સ્તરે પોતાની સ્થાપિત કરી છે. તેમને એ જાણીને આનંદ થયો કે આ સંસ્થા આધુનિક માળખાગત સુવિધાઓ અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પર ધ્યાન કેન્દ્રિત કરી …

Read More »

રાષ્ટ્રપતિએ છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કારો અને જળ સંરક્ષણ-જનભાગીદારી પુરસ્કારો રજૂ કર્યા

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(18 નવેમ્બર, 2025) નવી દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કારો અને જળ સંચય-જન ભાગીદારી પુરસ્કારો અર્પણ કર્યા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે માનવ સભ્યતાની વાર્તા નદીની ખીણો, દરિયાકિનારા અને વિવિધ જળ સ્ત્રોતો પર સ્થાયી થયેલા સમુદાયોની વાર્તા છે. નદીઓ, તળાવો અને અન્ય જળ સ્ત્રોતો આપણી પરંપરામાં …

Read More »

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો 79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રજોગ સંદેશ

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્તે! સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ હું આપ સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. આપણા સૌના માટે ગૌરવની વાત છે કે, સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી, તમામ ભારતીયો ઉત્સાહ અને ઉમંગથી કરે છે. આ દિવસો આપણને ભારતીય હોવાના ગૌરવની વિશેષ યાદ અપાવે છે. પંદર ઓગસ્ટની તારીખ આપણી સામૂહિક …

Read More »

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 17 જુલાઈ, 2025ના રોજ પ્રતિષ્ઠિત સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કારો પ્રદાન કરશે

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 17 જુલાઈ, 2025ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા આયોજિત રાષ્ટ્રીય સમારોહમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનોહર લાલ અને ગૃહ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી શ્રી તોખન સાહુની ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠિત સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કારો પ્રદાન કરશે. સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 એ વિશ્વના …

Read More »

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો 2025નું ઉદ્ઘાટન કર્યું

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(1 ફેબ્રુઆરી, 2025) નવી દિલ્હીમાં નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો 2025નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે પુસ્તકો વાંચવું એ માત્ર એક શોખ નથી; તે એક પરિવર્તનશીલ અનુભવ છે. વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓના પુસ્તકો વાંચવાથી પ્રદેશો અને સમુદાયો વચ્ચે સેતુ બને છે. તેમને એ જાણીને આનંદ થયો કે …

Read More »

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર! આ ઐતિહાસિક પ્રસંગે આપ સૌને સંબોધન આપતા મને ખૂબ જ આનંદ થાય છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ, હું આપ સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. પંચોતેર વર્ષ પહેલાં, 26 જાન્યુઆરીના રોજ, ભારતીય પ્રજાસત્તાકનો આધાર ગ્રંથ એટલે કે ભારતનું બંધારણ, અમલમાં આવ્યું હતું. લગભગ ત્રણ વર્ષ સુધી વિચાર-વિમર્શ કર્યા પછી, બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ …

Read More »