આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)ના પાંચ પુરાતત્ત્વવિદોની ટીમે એડિશનલ ડાયરેક્ટર જનરલ (આર્કિયોલોજી) પ્રો.આલોક ત્રિપાઠીની આગેવાની હેઠળ દ્વારકાના દરિયાકિનારે પાણીની અંદર ખોદકામ શરૂ કર્યું છે. આ ટીમમાં એચ.કે.નાયક, ડિરેક્ટર (ખોદકામ અને સંશોધન), સહાયક અધિક્ષક પુરાતત્ત્વવિદ્, સુશ્રી પૂનમ વિંદ અને રાજકુમારી બાર્બિના સહિતની ટીમે પ્રારંભિક તપાસ માટે ગોમતી ક્રીક નજીકના વિસ્તારની પસંદગી કરી છે. એ.એસ.આઈ.માં પ્રથમ વખત, આ ટીમમાં નોંધપાત્ર સંખ્યામાં …
Read More »
Matribhumi Samachar Gujarati