ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવ ખાતે સંસદ સભ્ય પ્રો. (ડૉ.) સિકંદર કુમાર દ્વારા લિખિત પુસ્તક “ઇકોનોમિક એમ્પાવરમેન્ટ ઓફ ભારત ઇન ધ મોદી એરા” (મોદી યુગમાં ભારતનું આર્થિક સશક્તિકરણ)નું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે સભાને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આ પ્રકાશન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન, નેતૃત્વ અને પરિવર્તનકારી …
Read More »
Matribhumi Samachar Gujarati