ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આજે પ્રયાગરાજમાં ત્રિવેણી માર્ગ પર એક પ્રદર્શન સંકુલમાં ‘જનભાગીદારી દ્વારા જન કલ્યાણ અને ભારત સરકારની સિદ્ધિઓ, કાર્યક્રમો, નીતિઓ અને યોજનાઓ પર આધારિત ડિજિટલ પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટનના દિવસે જ હજારોની સંખ્યામાં લોકો એક્ઝિબિશનમાં એકઠા થયા હતા અને એક્ઝિબિશન નિહાળ્યું હતું. ત્રિવેણી પથ પ્રદર્શન પરિસરમાં આયોજિત આ પ્રદર્શન 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી, …
Read More »
Matribhumi Samachar Gujarati