પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટીપ્પણી કરી હતી કે આંદામાન અને નિકોબારમાં આવેલા ટાપુઓનું નામ આપણા હીરોના નામ પર રાખવું એ સુનિશ્ચિત કરવાનો એક માર્ગ છે કે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા ભાવિ પેઢીઓ યાદ રાખે. તેમણે કહ્યું કે જે રાષ્ટ્રો પોતાના મૂળ સાથે જોડાયેલા રહે છે તે વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં …
Read More »
Matribhumi Samachar Gujarati