Sunday, December 07 2025 | 01:57:38 PM
Breaking News

Tag Archives: government

સરકાર અને રાજકીય પક્ષોના નેતાઓની બેઠક આજે યોજાઈ

આજે (30th નવેમ્બર, 2025ના રોજ) નવી દિલ્હીના સંસદ ભવન સંકુલમાં સંસદના આગામી શિયાળુ સત્ર, 2025 સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરવા માટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહના અધ્યક્ષપદ હેઠળ રાજકીય પક્ષોના નેતાઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક કેન્દ્રીય સંસદીય કાર્ય અને લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુ દ્વારા બોલાવવામાં આવી …

Read More »

સરકારે 15મા નાણાં પંચનાં સમયગાળા દરમિયાન વર્ષ 2025-26 સુધી પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (પીએમ-આશા) યોજનાને મંજૂરી આપી

ભારત સરકારે વર્ષ 2025-26 સુધી 15મા નાણાં પંચનાં ચક્ર દરમિયાન સંકલિત પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (પીએમ-આશા) યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. સંકલિત પીએમ-આશા યોજનાનું સંચાલન ખરીદીની કામગીરીનાં અમલીકરણમાં વધારે અસરકારકતા લાવવા માટે કરવામાં આવે છે, જે ખેડૂતોને તેમનાં ઉત્પાદનો માટે લાભદાયક કિંમતો પ્રદાન કરવામાં મદદ કરશે એટલું જ નહીં, પણ આવશ્યક ચીજવસ્તુઓની કિંમતની અસ્થિરતાને નિયંત્રિત કરવામાં …

Read More »

સરકારે મારા જેવા ખેડૂતની નોંધ લીધી એનો અનહદ આનંદ: હળવદનાં પ્રવીણભાઈ મોરી

સમગ્ર ભારત દેશ આ વર્ષે 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી માટે થનગની રહ્યો છે. આ ઉજવણીને ભવ્ય બનાવવા માટે સરકારે પણ કમર કસી છે. આ ઉજવણીને સામાન્ય લોકો સુધી પંહોચાડવા માટે સરકાર દ્વારા આ વર્ષે દેશભરમાંથી વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓને રાષ્ટ્ર અને સમાજ નિર્માણમાં તેમના યોગદાનને માન આપવા માટે નવી દિલ્હીનાં કર્તવ્ય પથ ખાતે …

Read More »

સરકાર હિતધારકો સાથે પરામર્શ માટે વિદેશી વેપાર નીતિ, 2023 માં સુધારો કરે છે; સમાવેશી નિર્ણય લેવા પ્રોત્સાહિત કર્યા

વિદેશી વ્યાપાર નિયામક કચેરી (DGFT) એ ગુરુવારે ફોરેન ટ્રેડ પોલિસી, 2023માં સંશોધન કરવા સૂચિત કર્યા છે. જેમાં પેરા 1.07A અને 1.07Bને સામેલ કરવામાં આવ્યા છે. જેથી FTPને કાનૂની સમર્થન મળી શકે, જેનાથી વિદેશી વેપાર નીતિની રચના અથવા સુધારાના સંબંધમાં આયાતકારો/નિકાસકારો/ઉદ્યોગ નિષ્ણાતો સહિત સંબંધિત હિતધારકો પાસેથી વિચારો, સૂચનો, ટિપ્પણીઓ અથવા પ્રતિસાદ …

Read More »

અમારી સરકાર ખેડૂતોના કલ્યાણને આગળ વધારવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છેઃ પ્રધાનમંત્રી

2025ની પ્રથમ કેબિનેટમાં લેવાયેલા અગત્યના નિર્ણયોના મુદ્દે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પુનરોચ્ચાર કર્યો હતો કે સરકાર ખેડૂતોના કલ્યાણને આગળ વધારવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું: “અમારી સરકાર ખેડૂતોના કલ્યાણને આગળ વધારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. અમને આપણા તમામ ખેડૂત બહેનો અને ભાઈઓ પર ગર્વ છે જેઓ અમારા …

Read More »