ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી, 2025 સુધી આયોજિત થનારા આ મહાકુંભમાં સમગ્ર વિશ્વમાંથી 40 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ આવશે. આધ્યાત્મિકતા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાનો આ પવિત્ર સંગમ ફરી એક વાર ભારતની એકતા અને સમર્પણની દ્રઢ ભાવનાને પ્રતિપાદિત કરશે. યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે માન્યતા પ્રાપ્ત મહા કુંભ એ માત્ર એક ઘટના જ નથી, પરંતુ એક ગહન અનુભવ છે, જે સરહદો ઓળંગીને વિશ્વભરના લોકોને એક કરે …
Read More »સનાતન ધર્મના હૃદય સુધીની યાત્રા: મહાકુંભ 2025 – આસ્થા અને વારસાની દિવ્ય યાત્રા
” મહાકુંભની દિવ્ય છત્રછાયામાં એકઠાં થવા પર આસ્થા અને ભક્તિનું અમૃત આપણા આત્માને શુદ્ધ કરે છે.” આધ્યાત્મિક ઉત્સાહની વચ્ચે, મહાકુંભ નગરની સેન્ટ્રલ હોસ્પિટલ આશા અને જીવનશક્તિના નવા અધ્યાયની શરૂઆત કરે છે. મહાકુંભ ઉત્સવની શરૂઆતના થોડા સમય પહેલા જ ‘ગંગા’ નામની એક બાળકી જન્મ પવિત્ર નદીઓની પવિત્રતા અને સારનું પ્રતીક છે. …
Read More »
Matribhumi Samachar Gujarati