મહા કુંભ મેળા વિસ્તારના સેક્ટર-07માં, ભારત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગ અને ઉત્તર પ્રદેશ સરકારના ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓના અમલીકરણને પ્રદર્શિત કરવાનો અને તેમના દ્વારા ગ્રામીણ વિસ્તારોના બદલાતા વાતાવરણને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગ્રામીણ વિસ્તારોના સંકલિત વિકાસને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાંથી …
Read More »કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની ઉપસ્થિતિમાં રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની ઉપસ્થિતિમાં રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓનાં અમલીકરણનું મૂલ્યાંકન કરવા માટે એક સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં મધ્યપ્રદેશમાં પોલીસ, જેલો, અદાલતો, કાર્યવાહી અને ફોરેન્સિક સાથે સંબંધિત વિવિધ નવી જોગવાઈઓનાં અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ સચિવ, મુખ્ય …
Read More »મેડિકલ ટેક્સટાઇલ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCO)ના અમલીકરણ માટે સમયમર્યાદા વધારવામાં આવી
ભારત સરકારના ટેક્સટાઈલ મંત્રાલયે મેડિકલ ટેક્સટાઈલના ક્ષેત્રમાં ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCO), મેડિકલ ટેક્સટાઈલ (ગુણવત્તા નિયંત્રણ) ઓર્ડર, 2024 જારી કર્યો હતો, કે જેથી આ સેગમેન્ટ હેઠળ આવતા મહત્વપૂર્ણ ઉત્પાદનોની સલામતી અને કાર્યક્ષમતાને સુનિશ્ચિત કરી શકાય. આ આદેશમાં તે ઉત્પાદનો માટે પરીક્ષણ પ્રોટોકોલ અને લેબલિંગ આવશ્યકતાઓ સહિત કડક ગુણવત્તા ધોરણો સેટ કરવામાં …
Read More »કેબિનેટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના (RWBCIS)ની ચાલુ કેન્દ્રીય ક્ષેત્ર યોજનામાં તેના અમલીકરણ માટે સુવિધાઓ/જોગવાઈઓમાં ફેરફાર/ઉમેરણની મંજૂરી આપી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજનાને 2025-26 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. એ માટે 2021-22 થી 2025-2026 સુધી રૂ. 69,515.71 કરોડરૂપિયાનો કુલ ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી 2025-26 સુધીમાં સમગ્ર દેશમાં ખેડૂતો માટે અનિવાર્ય કુદરતી આફતોમાંથી પાકના જોખમને આવરી લેવામાં મદદ મળશે. આ ઉપરાંત, યોજનાના અમલીકરણમાં …
Read More »કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં એનસીઆરબી સાથે ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી) સાથે ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ પર સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં અખિલ ભારતીય સ્તરે આઈસીટીએસ 2.0 સાથે સીસીટીએનએસ 2.0, નાફીસ, જેલ, કોર્ટ, પ્રોસીક્યુશન અને ફોરેન્સિક્સના સંકલનના અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ડાયરેક્ટર એનસીઆરબી અને ગૃહ મંત્રાલય, એનસીઆરબી અને એનઆઈસીના …
Read More »
Matribhumi Samachar Gujarati