નારી સર્જન, સન્માન અને શક્તિનનું અનોખુ પ્રતીક છે. નારી આજે માત્ર સશક્ત બનતી નથી, પરંતુ અન્ય લોકોને પણ સશક્ત બનાવી રહી છે. નારીને સમાજમાં તેનું યોગ્ય સ્થાન આપીને જ નવા પરિમાણોનું નિર્માણ કરી શકાય છે. નારી સશક્તિકરણ માટે ટપાલ વિભાગ દ્વારા અનેક સેવાઓ ચલાવવામાં આવી રહી છે. મહિલા સન્માન બચત પત્ર, સુકન્યા સમૃદ્ધિ …
Read More »કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ BIMSTEC યુવા સમિટ 2025નો શુભારંભ કર્યો, 11 ફેબ્રુઆરી સુધી ગુજરાતના ગાંધીનગરમાં સમિટ મળશે
ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના યુવા બાબતોનો વિભાગ દ્વારા ગુજરાતના ગાંધીનગરમાં BIMSTEC યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આ કાર્યક્રમનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું. જેમાં BIMSTEC યૂથ સમિટનો શુભારંભ થયો. BIMSTEC યુવા શિખર સંમેલનનો શુભારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 1997માં BIMSTECની રચના થઈ ત્યારથી અમે ઘણી લાંબી મજલ કાપી છે. BIMSTEC ક્ષેત્રમાં આશરે 1.8 અબજ લોકો વસે છે, જે વૈશ્વિક વસતિના લગભગ 22 ટકા અને સંયુક્ત જીડીપી 4.5 ટ્રિલિયન ડોલર ધરાવે છે. તે માત્ર પ્રાદેશિક જૂથ જ નથી, પરંતુ તે આર્થિક સમૃદ્ધિ, સુરક્ષા અને સ્થાયી વિકાસ માટે એક સહિયારું વિઝન છે. વર્ષ 2018માં કાઠમંડુમાં ચોથી BIMSTEC સમિટ યોજાઈ હતી, જેમાં ભારતનાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ BIMSTECનાં માળખાની અંદર યુવાનોનાં જોડાણની કલ્પના કરી હતી, જે આ જ સમિટની શરૂઆત તરફ દોરી જશે. ડૉ. મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું કે, આ શિખર સંમેલન સમગ્ર BIMSTEC દેશોમાં યુવા માનસને સશક્ત બનાવવાની દિશામાં એક પગલું છે. સહયોગને પ્રોત્સાહન આપવું, અનુભવોનું આદાન-પ્રદાન કરવું અને સમગ્ર પ્રદેશમાં યુવાનોની આગેવાની હેઠળના વિકાસને વેગ આપવો તેનો મુખ્ય ઉદ્દેશ્ય …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ અમૃત ઉદ્યાનનું ઉદઘાટન કર્યું
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (1 ફેબ્રુઆરી, 2025) અમૃત ઉદ્યાન શિયાળુ વાર્ષિક આવૃત્તિ 2025ના ઉદઘાટનમાં હાજરી આપી હતી. અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી 30 માર્ચ, 2025 સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે લોકો અઠવાડિયામાં છ દિવસ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ઉદ્યાનની મુલાકાત લઈ શકે છે, સોમવાર સિવાય, જે જાળવણીના દિવસો છે. ઉદ્યાન 5 …
Read More »HMoJS શ્રી સી. આર. પાટીલે નવી દિલ્હીમાં “પાણીના ઉપયોગની કાર્યદક્ષતાઃ સ્થાયી ભવિષ્ય માટે વ્યૂહરચનાઓ” વિષય પર કાર્યશાળાનું ઉદઘાટન કર્યું
જલ શક્તિ મંત્રાલયના નેશનલ વોટર મિશન (NWM) હેઠળ બ્યુરો ઓફ વોટર યુઝ એફિશિયન્સી (BWUE)એ ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિયેશન (આઇપીએ) સાથે મળીને સ્થાનિક જળ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને “વોટર યુઝ એફિશિયન્સી: સ્ટ્રેટેજીઝ ફોર અ સસ્ટેઇનેબલ ફ્યુચર” શીર્ષક હેઠળ એક દિવસીય વર્કશોપનું આયોજન કર્યું હતું. આ વર્કશોપ એનડીએમસી કન્વેન્શન સેન્ટર, પાલીકા કેન્દ્ર, સંસદ માર્ગ, નવી દિલ્હી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદઘાટન માનનીય કેન્દ્રીય …
Read More »ડો. મનસુખ માંડવિયાએ “અનૌપચારિક ક્ષેત્રમાં કામદારો માટે ઔપચારિકતા અને સામાજિક સુરક્ષા કવચ: પડકારો અને નવીનતાઓ” વિષય પર આંતરરાષ્ટ્રીય સેમિનારનું ઉદઘાટન કર્યું
કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં “અનૌપચારિક ક્ષેત્રમાં કામદારો માટે ઔપચારિકીકરણ અને સામાજિક સુરક્ષા કવરેજ: પડકારો અને નવીનતાઓ” વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી સુશ્રી શોભા કરંદલાજે, સચિવ (શ્રમ અને રોજગાર), સુશ્રી સુમિતા દાવરા, ISSA પ્રમુખ …
Read More »કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતનાં વડનગરમાં અત્યાધુનિક આર્કિયોલોજિકલ એક્સપીરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા કોમ્પ્લેક્સ અને વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યું
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતનાં વડનગરમાં આર્કિયોલોજિકલ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમ, પ્રેરણા કોમ્પ્લેક્સ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યું હતું. શ્રી અમિત શાહે વડનગરમાં હેરિટેજ કોમ્પ્લેક્સ ડેવલપમેન્ટ પ્લાન, અર્બન રોડ ડેવલપમેન્ટ અને બ્યુટીફિકેશન કાર્યક્રમની અધ્યક્ષતા પણ કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સફર પર બનેલી એક ફિલ્મ પણ રિલીઝ થઈ …
Read More »કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતનાં માણસામાં અંદાજે રૂ. 241 કરોડની કિંમતની અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના માણસામાં અંદાજે રૂ.241 કરોડના મૂલ્યની અનેક વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સાથે અન્ય વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પોતાનાં સંબોધનમાં શ્રી નરેન્દ્ર મોદીનાં …
Read More »આજે મહાકુંભમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ડિજિટલ પ્રદર્શનનું ઉદ્ઘાટન; પહેલા જ દિવસે હજારો લોકો પ્રદર્શનમાં ઉમટી પડ્યા
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આજે પ્રયાગરાજમાં ત્રિવેણી માર્ગ પર એક પ્રદર્શન સંકુલમાં ‘જનભાગીદારી દ્વારા જન કલ્યાણ અને ભારત સરકારની સિદ્ધિઓ, કાર્યક્રમો, નીતિઓ અને યોજનાઓ પર આધારિત ડિજિટલ પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટનના દિવસે જ હજારોની સંખ્યામાં લોકો એક્ઝિબિશનમાં એકઠા થયા હતા અને એક્ઝિબિશન નિહાળ્યું હતું. ત્રિવેણી પથ પ્રદર્શન પરિસરમાં આયોજિત આ પ્રદર્શન 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી, …
Read More »કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં સીબીઆઇ દ્વારા વિકસિત ભારતપોલ પોર્ટલનું ઉદઘાટન કર્યું
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા વિકસિત ભારતપોલ પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી અમિત શાહે 35 પુરસ્કાર વિજેતા સીબીઆઈ અધિકારીઓને પોલીસ મેડલ પણ અર્પણ કર્યા હતા, જેમને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને તપાસમાં શ્રેષ્ઠતા માટે ગૃહ …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રૂ. 12,200 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રૂ. 12,200 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પ્રોજેક્ટ્સનું મુખ્ય લક્ષ્ય પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવાનું અને મુસાફરીની સરળતા સુનિશ્ચિત કરવાનું છે. પ્રધાનમંત્રીએ સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં સવારી પણ કરી હતી. આ પ્રસંગને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આજે …
Read More »
Matribhumi Samachar Gujarati