કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (એનડીએમસી) દ્વારા વિકસાવવામાં આવેલા નવનિર્મિત વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ બ્લોક, સુષ્મા ભવનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે નવી દિલ્હીનાં મોતી બાગમાં અત્યાધુનિક પશુચિકિત્સા હોસ્પિટલનું પણ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ સમારંભમાં દિલ્હીનાં લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વી કે સક્સેના અને નવી દિલ્હીનાં સાંસદ સુશ્રી બાંસુરી …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં અનેક મહત્ત્વની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. એક વિશાળ સભાને સંબોધતા, શ્રી મોદીએ તેમને નવા વર્ષની શુભેચ્છાઓ આપી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2025 એ ભારતના વિકાસ માટે અપાર તકોનું વર્ષ હશે, જે રાષ્ટ્રને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્ય તરફ આગળ ધપાવશે. “આજે, ભારત …
Read More »કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ડેરી અને મત્સ્યપાલન સહકારી મંડળીઓની સાથે 10,000 નવા સ્થપાયેલા એમ-પેક્સનું ઉદઘાટન કર્યું
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ડેરી અને ફિશરીઝ કોઓપરેટિવ સોસાયટીઓ સાથે મળીને 10,000 નવી સ્થપાયેલી બહુહેતુક પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (MPACS) નું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ, ઉર્ફે લાલન સિંહ, કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી શ્રી ક્રિષ્ન પાલ અને શ્રી મુરલીધર …
Read More »HMoJ શ્રી સી. આર. પાટીલે ગુજરાતનાં નવસારીમાં ક્લાઇમેટ સ્માર્ટ એગ્રો-ટેક્સટાઇલ ડેમોન્સ્ટ્રેશન સેન્ટરનું ઉદઘાટન કર્યું
ટેક્સટાઇલ મંત્રાલયે સિન્થેટિક એન્ડ આર્ટ સિલ્ક મિલ્સ રિસર્ચ એસોસિએશન (એસએસએમઆઇઆરએ)ના સહયોગથી ગુજરાતનાં નવસારીમાં ભારત સરકારનાં જલ શક્તિનાં માનનીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ક્લાઇમેટ સ્માર્ટ એગ્રો-ટેક્સટાઇલ ડેમોન્સ્ટ્રેશન સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો. આ નિદર્શન કેન્દ્ર ભારતના કૃષિ ક્ષેત્ર માટે પરિવર્તનકારી ઉકેલો તરીકે એગ્રો-ટેક્સટાઇલ્સના સ્વીકારને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું રજૂ કરે છે. તે …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં આશરે રૂ. 5500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શુભારંભ કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં આશરે રૂ. 5500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શુભારંભ કર્યો હતો. જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સંગમની પાવન ભૂમિ પ્રયાગરાજની ભક્તિને નમન કર્યા હતા અને મહાકુંભમાં ભાગ લેનારા સંતો અને સાધુઓને આદરાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ પોતાની મહેનત અને સમર્પણથી મહાકુંભને ભવ્ય સફળતા અપાવનારા કર્મચારીઓ, શ્રમિકો અને સફાઈ કર્મચારીઓ પ્રત્યે …
Read More »શ્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફિનાલેનું ઉદ્ઘાટન કર્યું
કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફિનાલેનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું. ઉદઘાટન સમયે કેન્દ્રીય શિક્ષણ અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજમુદાર ઉપસ્થિત રહ્યા હતા. સચિવ, શિક્ષણ મંત્રાલય, શ્રી સંજય કુમાર; NETFના અધ્યક્ષ, પ્રો. અનિલ સહસ્રબુધે; AICTEના વાઇસ ચેરમેન ડો. અભય જેરે અને અન્ય અધિકારીઓ પણ …
Read More »
Matribhumi Samachar Gujarati