Thursday, December 11 2025 | 11:36:02 PM
Breaking News

Tag Archives: Indian diaspora

પ્રધાનમંત્રીએ કુવૈતમાં ભારતીય ડાયસ્પોરા તરફથી હૃદયસ્પર્શી સ્વાગત પર ખુશી વ્યક્ત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુવૈતમાં વાઇબ્રન્ટ ભારતીય ડાયસ્પોરા તરફથી હ્રદયસ્પર્શી સ્વાગત પ્રાપ્ત કરવા બદલ ખુશી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે ભારત સાથે તેમની ઊર્જા, પ્રેમ અને અતૂટ જોડાણ ખરેખર પ્રેરણાદાયી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ આજે બપોરે કુવૈતમાં શ્રી મંગલ સાઈન હાંડાજીને મળીને પોતાની ખુશી …

Read More »