આયર્લેન્ડના અહાકિસ્તા, કોર્કમાં એર ઇન્ડિયા ફ્લાઇટ 182 (કનિષ્ક) બોમ્બ વિસ્ફોટની 40મી વરસીની સ્મૃતિમાં બોલતા, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદ સામે એક થવા હાકલ કરી છે. “દુનિયાએ ફક્ત આવા ગંભીર શોકના અલગ-અલગ પ્રકરણમાં જ નહીં, પરંતુ આતંકવાદનો સામનો કરવા માટે સામૂહિક, સક્રિય પ્રયાસોમાં એક સાથે આવવાની જરૂર છે ” તેમણે કહ્યું હતું. …
Read More »
Matribhumi Samachar Gujarati