Wednesday, January 14 2026 | 09:29:36 AM
Breaking News

Tag Archives: ISKCON

નવી મુંબઈમાં ઇસ્કોનનાં શ્રી શ્રી રાધા મદનમોહનજી મંદિરનાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં ભાષણનો મૂળપાઠ

હરે કૃષ્ણ – હરે કૃષ્ણ! હરે કૃષ્ણ – હરે કૃષ્ણ! મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી દેવા ભાઉજી, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેજી, શ્રી ગુરુ પ્રસાદ સ્વામીજી, હેમા માલિનીજી, બધા પ્રતિષ્ઠિત મહેમાનો, ભક્તો, ભાઈઓ અને બહેનો. આજે, ઇસ્કોનના પ્રયાસોથી જ્ઞાન અને ભક્તિની આ મહાન ભૂમિ પર શ્રી શ્રી રાધા મદનમોહનજી મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આવા અલૌકિક સમારોહમાં …

Read More »