Sunday, January 25 2026 | 09:50:36 AM
Breaking News

Tag Archives: Jai Hind Padyatra

કેન્દ્રીય મંત્રી શ્રીમતી રક્ષા નિખિલ ખડસે પોર્ટ બ્લેરમાં પરાક્રમ દિવસની ઉજવણીનાં ભાગરૂપે ‘જય હિંદ’ પદયાત્રા કરશે

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે, પરાક્રમ દિવસ અંતર્ગત કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા નિખિલ ખડસે તારીખ 23 જાન્યુઆરી 2025નાં રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓનાં પોર્ટ બ્લેર ખાતે ‘જય હિંદ પદયાત્રા’નું આયોજન કરશે. નેતાજીની અદમ્ય ભાવનાને શ્રદ્ધાંજલિ આપતો આ કાર્યક્રમ ભારતનાં સ્વતંત્રતા ચળવળ અને સુભાષ ચંદ્ર બોઝના કાયમી વારસાની ઉજવણીમાં 1500 MY Bharat યુવા સ્વયંસેવકો અને યુવા નેતાઓને એક સાથે …

Read More »