Sunday, December 07 2025 | 07:48:57 PM
Breaking News

Tag Archives: Kargil Vijay Diwas

સન્ડે ઓન સાયકલ – “કારગિલ વિજય દિવસનું સન્માન”: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં સાબરમતી આશ્રમથી ગુજરાત વિદ્યાપીઠ સુધી સાયકલ યાત્રા યોજાઇ

ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત “સન્ડે ઓન સાયકલ”ની 33મી આવૃત્તિની ભવ્ય ઉજવણી અને કારગીલ વિજય દિવસના શહીદોને ખાસ ભાવભીની શ્રધ્ધાંજલિ સાથે સમાપ્ત થઈ. આ પ્રસંગે, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અમદાવાદમાં સવારે 7:00 વાગ્યે સાબરમતી આશ્રમથી 800 લોકો સાથે સાયકલ ચલાવી હતી. જેમાં CISF, CRPF, BSFના કર્મચારીઓ, NSS, NYKSના સ્વયંસેવકો અને સ્થાનિક …

Read More »

કારગિલ વિજય દિવસ: 1999માં ભારતની જીત સુનિશ્ચિત કરનારા સૈનિકોના અદમ્ય સાહસ અને બલિદાનને રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપે છે

1999માં ભારતના ઐતિહાસિક વિજયની યાદમાં દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે, જે માતૃભૂમિની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સશસ્ત્ર દળોના બહાદુરોને રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. આ દિવસ નિમિત્તે, સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથ સિંહે 26 જુલાઈ, 2025ના રોજ નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (NWM) ખાતે શહીદ નાયકોને પુષ્પાંજલિ અર્પણ …

Read More »