Saturday, January 24 2026 | 09:27:40 PM
Breaking News

Tag Archives: launch

એમસીએક્સને સેબી તરફથી ઇલેક્ટ્રિસિટી ડેરિવેટિવ્ઝ લોન્ચ કરવાની મળી મંજૂરી

ભારતના ઊર્જા બજારના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન મુંબઈઃ ભારતના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (એમસીએક્સ)ને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) તરફથી ઇલેક્ટ્રિસિટી ડેરિવેટિવ્ઝ શરૂ કરવાની મંજૂરી મળી છે, જે ભારતના ઊર્જા વેપાર ક્ષેત્રની ઉત્ક્રાંતિમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પગલું છે. આ વિકાસ ગતિશીલ અને …

Read More »

વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES), IEIC અને WinZOએ વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતની ગેમિંગ ઈનોવેશન દર્શાવવા માટે ટેક ટ્રાયમ્ફ સીઝન 3નો શુભારંભ કર્યો

ગેમિંગ ઉદ્યોગમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા ધરાવે છે પરંતુ યોગ્ય પ્લેટફોર્મ અને ભંડોળ સાથે સંઘર્ષ કરી રહ્યા છો? વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES) ટેક ટ્રાયમ્ફ સીઝન 3 ને તમારી પ્રતિભા દર્શાવવા માટે એક અતુલ્ય તક  પૂરી પાડે છે, પછી ભલે તમે ભારતમાં હોવ કે વિદેશમાં! ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બંને સહભાગીઓ માટે ખુલ્લું, આ પડકાર હવે 20 ફેબ્રુઆરી, 2025 ની અરજીની વિસ્તૃત સમયમર્યાદા …

Read More »

જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટની શરૂઆતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે જિનોમ ઇન્ડિયા પ્રોજેક્ટની શરૂઆતમાં પોતાની ટિપ્પણી કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આજે ભારતે સંશોધનનાં ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું ભર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટને 5 વર્ષ પહેલાં મંજૂરી આપવામાં આવી હતી અને કોવિડ રોગચાળાના પડકારો હોવા છતાં આપણા વૈજ્ઞાનિકોએ ખંતપૂર્વક કામ કર્યું …

Read More »

ડૉ. મનસુખ માંડવિયા ‘ફિટ ઈન્ડિયા સાયકલિંગ ટ્યુસડેઝ’ પહેલનો શુભારંભ કરાવશે

યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા.17 ડિસેમ્બરે નવી દિલ્હીમાં ‘ફિટ ઈન્ડિયા સાયકલિંગ ટ્યુસડેઝ’ પહેલને ફ્લેગ ઓફ કરશે. તે જ દિવસે ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) રિજનલ સેન્ટર ખાતે સાઈકલિંગ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવશે. ગાંધીનગરની કાર્યક્રમમાં પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નવદીપ સિંઘ સામેલ રહેશે. જે સ્વર્ણિમ પાર્ક સુધી 3 કિલોમીટરની સાઇકલિંગ જોય રાઇડનું નેતૃત્વ કરશે. આ કાર્યક્રમમાં સ્થાનિક …

Read More »

પ્રયાગરાજમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન અને લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ જી, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, બ્રજેશ પાઠકજી, ઉત્તર પ્રદેશના મંત્રીઓ, સાથી સાંસદો અને ધારાસભ્યો, પ્રયાગરાજના મેયર અને જિલ્લા પંચાયત પ્રમુખ, અન્ય મહાનુભાવો, અને મારા વહાલા ભાઈઓ અને બહેનો. હું પ્રયાગરાજમાં સંગમની આ પવિત્ર ભૂમિને શ્રદ્ધાપૂર્વક નમન કરૂં છું. મહા કુંભમાં ભાગ લેનાર તમામ સંતો અને ઋષિઓને પણ હું …

Read More »