Monday, December 29 2025 | 03:31:21 AM
Breaking News

Tag Archives: Mahakumbh 2025

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, મહાકુંભ 2025માં અવિરત બેંકિંગ સેવાઓ સાથે શ્રદ્ધાળુઓને સશક્ત બનાવે છે

ભારત સરકારનું સાહસ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (આઇપીપીબી)ને મહાકુંભ, 2025, પ્રયાગરાજમાં લાખો શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓને સાતત્યપૂર્ણ ડિજિટલ બેંકિંગ સેવાઓ પ્રદાન કરવામાં પોતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ગર્વ છે. વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા તરીકે, મહાકુંભ જીવનના દરેક ક્ષેત્રના લોકોને આકર્ષિત કરે છે. આઇપીપીબી, તેના ગ્રાહક-કેન્દ્રિત અભિગમ સાથે, તમામ માટે વિસ્તૃત બેંકિંગ સેવાઓની સુલભતાને સક્ષમ બનાવે છે. જે નાણાકીય વ્યવહારોની સુવિધા, સલામતી …

Read More »

સંચાર અને પૂર્વોત્તર ક્ષેત્રનાં વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભ 2025 પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી

ટપાલ વિભાગને મહા કુંભ 2025 પર ત્રણ સ્ટેમ્પ્સ સાથે એક સ્મારક સોવેનિયર શીટ બહાર પાડતાં ગર્વ થાય છે. આ ટિકિટોનું અનાવરણ કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર ક્ષેત્રનાં વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રયાગરાજમાં આરેલ ઘાટ પોસ્ટ ઓફિસ ખાતે કર્યું હતું. પૂર્વોત્તર ક્ષેત્રના સંચાર અને વિકાસ મંત્રી કેન્દ્રીય સંચાર અને વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા …

Read More »

મહાકુંભ 2025: પ્રયાગરાજમાં 7 લાખથી વધુ યાત્રાળુઓની સારવાર; એઈમ્સ અને બીએચયુના નિષ્ણાતો કેનેડા, જર્મની, રશિયાના નિષ્ણાતો સાથે જોડાયા

મહાકુંભ 2025માં યાત્રાળુઓના સ્વાસ્થ્યને ટોચની અગ્રતા આપવામાં આવી રહી છે, અને મેળા વહીવટીતંત્રે સુનિશ્ચિત કર્યું છે કે વિસ્તૃત તબીબી વ્યવસ્થા ગોઠવવામાં આવે. સામાન્ય બિમારીઓથી માંડીને વિશિષ્ટ સારવાર સુધી, વ્યાપક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં 7 લાખથી વધુ યાત્રાળુઓની સારવાર કરવામાં આવી છે. આરોગ્ય સેવાઓને વિશ્વકક્ષાની બનાવવા માટે કેનેડા, જર્મની, રશિયાના નિષ્ણાતો, એઈમ્સ દિલ્હી અને આઈએમએસ બીએચયુના તબીબો સાથે મળીને જમીન …

Read More »

મહાકુંભ 2025: કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે અલ્હાબાદ મ્યુઝિયમમાં ‘ભાગવત’ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ગઈકાલે અલ્હાબાદ મ્યુઝિયમમાં લઘુચિત્રો પર આધારિત ભાગવત પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દરેક વ્યક્તિ મહાકુંભનાં પવિત્ર અને દિવ્ય પ્રસંગને વધારે ભવ્ય અને અદ્વિતીય બનાવવા પ્રયાસરત છે. પ્રયાગરાજનાં આ ઐતિહાસિક સંગ્રહાલય દ્વારા તૈયાર કરવામાં આવેલું ‘ભાગવત’ પ્રદર્શન આ વિશેષ અવસરને શણગારવાનો એક સાર્થક પ્રયાસ …

Read More »

મહાકુંભ 2025માં, મકરસંક્રાંતિ પર સાંજે 5.30 વાગ્યા સુધી, સંગમમાં કુલ 3.50 કરોડ ભક્તોએ અમૃત સ્નાન કર્યું, વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે

વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ મહાકુંભ 2025માં મકરસંક્રાંતિના શુભ અવસરે, આજે અવિરત અને શુદ્ધ ત્રિવેણી સંગમ ખાતે સાંજે 5.30 વાગ્યા સુધી કુલ 3.50 કરોડથી વધુ ભક્તોએ પ્રથમ અમૃત સ્નાન કર્યું. આ માહિતી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમની x પોસ્ટ દ્વારા આપી હતી. આ પ્રસંગ ફક્ત  શ્રદ્ધા અને આદરનું પ્રતીક નથી, પરંતુ એકતા, સમાનતા અને સાંસ્કૃતિક વિવિધતાનું એક અદ્ભુત …

Read More »