ઉપ-રાષ્ટ્રપતિ અને અધ્યક્ષ, રાજ્યસભા, શ્રી જગદીપ ધનખર; પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે 13 ડિસેમ્બર 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલાથી સંસદની રક્ષા કરતા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ, સંસદસભ્યો, ભૂતપૂર્વ સંસદસભ્યો, શહીદોના પરિવારના સભ્યો અને અન્ય મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. લોકસભાના મહાસચિવ શ્રી …
Read More »
Matribhumi Samachar Gujarati