નેશનલ હેલ્થ મિશન (એનએચએમ)એ માનવ સંસાધનોનાં વિસ્તરણ, આરોગ્યને લગતી ગંભીર સમસ્યાઓનું સમાધાન કરવા અને આરોગ્ય કટોકટી સામે સંકલિત પ્રતિભાવને પ્રોત્સાહન આપવાનાં તેના અવિરત પ્રયાસો દ્વારા ભારતનાં જાહેર આરોગ્ય પરિણામોને સુધારવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન એનએચએમએ માતૃત્વ અને બાળકનાં સ્વાસ્થ્ય, રોગ નાબૂદી અને હેલ્થકેર માળખાગત સુવિધા સહિત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ મિશનનાં પ્રયાસો ભારતનાં સ્વાસ્થ્ય સુધારાઓ, ખાસ કરીને કોવિડ-19 રોગચાળા દરમિયાન અભિન્ન રહ્યા છે અને સમગ્ર દેશમાં વધુ સુલભ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. એનએચએમની …
Read More »
Matribhumi Samachar Gujarati