ગુજરાતનાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કુદરતી ખેતીની પદ્ધતિઓ કુદરતી ઇકોસિસ્ટમ અને માનવીય જરૂરિયાતોનાં પરસ્પરાવલંબનને ઓળખે છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલમાં આજે કુદરતી ખેતી પર આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, કુદરતી ખેતીથી જમીનની તંદુરસ્તી સુધરે છે, કુદરતી ઇકોસિસ્ટમ્સ પુનઃસ્થાપિત …
Read More »
Matribhumi Samachar Gujarati