Monday, December 08 2025 | 11:22:13 AM
Breaking News

Tag Archives: Navrangpura Main Post Office

નવનિર્મિત અમદાવાદ સિટી મંડળ કાર્યાલયનો નવરંગપુરા મુખ્ય પોસ્ટ ઓફિસ બિલ્ડિંગમાં પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કરાવ્યો શુભારંભ

ભારત સરકારની અનેક અગ્રણી યોજનાઓને પોસ્ટ ઓફિસ મારફતે મુખ્યત્વે અમલમાં મૂકવામાં આવી છે. ડાક વિભાગ ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘વિત્તીય સમાવેશન’ની કલ્પનાને સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. ઉપરોક્ત લાગણીઓ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 6 મે, 2025ના રોજ નવરંગપુરા મુખ્ય પોસ્ટ ઓફિસ ભવનમાં નવનિર્મિત અમદાવાદ સિટી મંડળ કાર્યાલયના શુભારંભ  પ્રસંગે …

Read More »