ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (19 નવેમ્બર, 2025) નવી દિલ્હીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(NIT) દિલ્હીના પાંચમા પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, એનઆઈટી દિલ્હીએ ટૂંકા ગાળામાં રાષ્ટ્રીય સ્તરે પોતાની સ્થાપિત કરી છે. તેમને એ જાણીને આનંદ થયો કે આ સંસ્થા આધુનિક માળખાગત સુવિધાઓ અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પર ધ્યાન કેન્દ્રિત કરી …
Read More »
Matribhumi Samachar Gujarati