Wednesday, December 10 2025 | 05:54:22 AM
Breaking News

Tag Archives: occasion

INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીરનાં કમિશનિંગ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ

મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનજી, મહારાષ્ટ્રનાં લોકપ્રિય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, મંત્રી પરિષદમાં મારા વરિષ્ઠ સાથીઓ, શ્રી રાજનાથ સિંહજી, સંજય સેઠજી, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી તેમની સાથે આજે આપણા બે નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજર છે, નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, અજિત પવારજી, સીડીએસ, સીએનએસ, નૌકાદળનાં બધા સાથીઓ, માઝગાંવ ડોકયાર્ડમાં કામ કરતા બધા સાથીઓ, અન્ય મહેમાનો, દેવીઓ અને સજ્જનો. 15 જાન્યુઆરીનો દિવસ આર્મી ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. દેશની રક્ષા …

Read More »

પ્રધાનમંત્રીએ મકરસંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મકરસંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી છે. X પર અલગ અલગ પોસ્ટમાં તેમણે લખ્યું: “મકરસંક્રાંતિ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઉત્તરાયણ સૂર્યને સમર્પિત આ પવિત્ર તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને નવો ઉત્સાહ લાવે તેવી પ્રાર્થના. “મકરસંક્રાંતિ અને ઉત્તરાયણનો આ …

Read More »

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય યુવા દિવસનાં પ્રસંગે 12 જાન્યુઆરીનાં રોજ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025માં સહભાગી થશે

સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રીય યુવા દિવસનાં પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીનાં રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીનાં ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025માં સહભાગી થશે. તેઓ સમગ્ર ભારતમાંથી 3,000 ગતિશીલ યુવા નેતાઓ સાથે જોડાશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે. વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનો હેતુ પરંપરાગત રીતે રાષ્ટ્રીય યુવા મહોત્સવ …

Read More »

વીર બાળ દિવસ નિમિત્તે પીએમના સંબોધનનો મૂળપાઠ

ભારત માતા કી જય! ભારત માતા કી જય! કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો, અન્નપૂર્ણા દેવીજી, સાવિત્રી ઠાકુરજી, સુકાંત મજમુદારજી, અન્ય મહાનુભાવો, દેશના ખૂણે ખૂણેથી અહીં આવેલા તમામ મહેમાનો અને તમામ પ્રિય બાળકો. આજે આપણે ત્રીજા ‘વીર બાળ દિવસ’ કાર્યક્રમનો હિસ્સો બની રહ્યા છીએ. ત્રણ વર્ષ પહેલા અમારી સરકારે વીર સાહિબઝાદાઓના બલિદાનની અમર સ્મૃતિમાં વીર બાળ દિવસ …

Read More »